મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ‘કેશ ફોર વોટ’ના ખેલ? વસઇની હોટલમાં BVAના ધારાસભ્ય અને કાર્યકરોએ છાપો મારી મચાવી ધમાલ, પોલીસે તાવડેને માંડ બચાવ્યા, ભાજપે આક્ષેપો નકાર્યા મહારાષ્ટ્રમાં…
View More ભાજપના મહાસચિવ વિનોદ તાવડે 5 કરોડ સાથે ઝડપાતા ખળભળાટBJP
મહારાષ્ટ્ર-ઝારખંડમાં કાલે મતદાન: ભાજપ-વિપક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
લોકસભાની ચૂંટણીમાં પછડાટ બાદ હરિયાણામાં અનપેક્ષિત વિજય પછી એનડીએ બન્ને રાજ્યોમાં સત્તા કબજે કરવા મેદાને મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા…
View More મહારાષ્ટ્ર-ઝારખંડમાં કાલે મતદાન: ભાજપ-વિપક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયા
તેઓ મરજી પડે ત્યાં જઈ શકે છે : અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કૈલાશ ગેહલોત…
View More ‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયાભાજપનો નવો પ્રયોગ! એમપીમાં વોટ્સએપ પ્રમુખની નિમણૂક
મતદાન મથકના દરેક મતદાર સુધી પહોંચવાનું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટી એ મધ્યપ્રદેશમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે નવી પહેલ કરી છે. પાર્ટીએ પહેલીવાર વોટ્સએપ પ્રમુખની…
View More ભાજપનો નવો પ્રયોગ! એમપીમાં વોટ્સએપ પ્રમુખની નિમણૂકવડાપ્રધાનના ‘એક હૈં તો સલામત હૈ’ના નારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કરોડોનું રોકાણ મહારાષ્ટ્રથી ગુજરાત ટ્રાન્સફર કરવાનો BJP પર લગાવ્યો આરોપ
આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. મહા વિકાસ આઘાડી (MVA)થી લઈને મહાયુતિ સુધીના દિગ્ગજ નેતાઓએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન…
View More વડાપ્રધાનના ‘એક હૈં તો સલામત હૈ’ના નારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કરોડોનું રોકાણ મહારાષ્ટ્રથી ગુજરાત ટ્રાન્સફર કરવાનો BJP પર લગાવ્યો આરોપભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયત
પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેનના ઘરે પોલીસ ત્રાટકી, 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત જામનગર શહેરમાં આવેલા ગુલાબનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડીને ચાર…
View More ભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયત‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો
ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના ‘ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના’ નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે…
View More ‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો‘આપ’ના 150 કાર્યકરો ભાજપમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબુત કરવા અને દેશના વિકાસને આગળ ધપાવવા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા…
View More ‘આપ’ના 150 કાર્યકરો ભાજપમાં જોડાયા