ભરૂચ જિલ્લાના 753 ગામમાં 1500 કરોડનું શૌચાલય કૌભાંડ

ભરૂૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોના…

View More ભરૂચ જિલ્લાના 753 ગામમાં 1500 કરોડનું શૌચાલય કૌભાંડ

ભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવો

ભરૂૂચના રૂૂપિયા 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતા કોંગી નેતા હીરા જોટવાને પોલીસ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ માટે લઈને આવી હતી. તેઓ હૃદય રોગના…

View More ભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવો

ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા બાદ સરપંચ બનેલા પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ

ચકચાર મચાવનારા 1.29 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ ભરૂૂચ જિલ્લામાં ચકચાર મચાવનારા રૂ. 1.29 કરોડના મનરેગા કૌભાંડ માં પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી…

View More ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા બાદ સરપંચ બનેલા પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ

કોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદે

ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ભરૂૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ એ. અમદાવાદીની નિમણૂકને…

View More કોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદે

ભરૂચમાં આફ્રિકાની પ્રજાતિના દેડકા દેખાયા!

ભરૂચના શેરપૂરા વિસ્તારમાં વરસાદ બાદ અનેક દેડકા જોવા મળ્યા, જેનો રંગ સંપૂર્ણ રીતે પીળો હતો. આ દૃશ્ય જોઇને સ્થાનિક રહેવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા અને ઘણાઓએ…

View More ભરૂચમાં આફ્રિકાની પ્રજાતિના દેડકા દેખાયા!

ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના

દાહોદ બાદ ભરૂચમાં ઝડપાયેલા રૂા.7.30 કરોડના મનરેગા યોજનાના કૌંભાડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના કરવામાં આવી છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો હજુ મસમોટુ…

View More ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના

DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી

  ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં એક આદિવાસી સગીરાના છેડછાડ થઈ હતી. આ કેસમાં ભોગ બનનાર પરિવારને મળવા ગયેલા સાંસદ મનસુખ વસાવાએ રાજપારડી પોલીસ…

View More DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી

ભરૂચ ભાજપમાં કોંગ્રેસ-આપમાંથી આવેલા લોકોને સ્થાન, સાંસદ વસાવાની નારાજગી

  ભરુચમાં ભાજપ સંગઠન મુદ્દે મનસુખ વસાવા નારાજ થયા છે, તેમણે કહ્યું કે, કોંગ્રેસ-આપમાંથી આવેલાને સ્થાન આપવામાં આવી રહ્યું છે ઝઘડિયા, વાલિયામાં સંગઠન જાહેર થતાં…

View More ભરૂચ ભાજપમાં કોંગ્રેસ-આપમાંથી આવેલા લોકોને સ્થાન, સાંસદ વસાવાની નારાજગી

ભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારી

  ભરૂચના ઝઘડિયા GIDCમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યાબાદ બાળકીનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ…

View More ભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારી

પરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધું

ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાના પરિવારજનોએ તેના ડિવોર્સી પ્રેમીના ઘર સહિત કુલ છ મકાનોના…

View More પરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધું