ખાતામાં રૂા.3ની બેલેન્સ અને રામ મંદિરને 4 કરોડનું દાન!

અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈથી આવેલી એસ. નાગલક્ષ્મી નામની એક મહિલા શ્રદ્ધાળુએ…

View More ખાતામાં રૂા.3ની બેલેન્સ અને રામ મંદિરને 4 કરોડનું દાન!

અયોધ્યા દાનચોરી કેસના મુખ્ય આરોપીની પત્નીના નામે ક્ધસ્ટ્રકશન કંપની: પ્રથમ વર્ષે જ મળ્યો 45 લાખનો સરકારી ઠેકો

અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના ચઢાવા (દાન)માં કથિત ગબનના કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ…

View More અયોધ્યા દાનચોરી કેસના મુખ્ય આરોપીની પત્નીના નામે ક્ધસ્ટ્રકશન કંપની: પ્રથમ વર્ષે જ મળ્યો 45 લાખનો સરકારી ઠેકો

રામ મંદિરની ચોરી 3 કરોડથી વધુ નથી, 14 કરોડના સોના-ચાંદી ચોરાયા નથી: ગિરી

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ મંગળવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં દાનના કથિત ઉચાપત અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે…

View More રામ મંદિરની ચોરી 3 કરોડથી વધુ નથી, 14 કરોડના સોના-ચાંદી ચોરાયા નથી: ગિરી

રામમંદિર ચોરી: યુપી, ટ્રસ્ટ અને કેન્દ્રને સુપ્રીમની નોટિસ

અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનના કથિત ગેરરીતિ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. કથિત ગેરરીતિઓની સ્વતંત્ર, કોર્ટ-નિરીક્ષણ…

View More રામમંદિર ચોરી: યુપી, ટ્રસ્ટ અને કેન્દ્રને સુપ્રીમની નોટિસ

અયોધ્યા: દાનચોરીના નાણાં શેરબજારમાં વ્યાજે ફરતા હતા

આરોપી અનુકલ્પ મિશ્રા, સહઆરોપી અવિનાશની પૂછપરછમાં ધડાકો: 30 બેંક ખાતા ફ્રીઝ રામ મંદિર સંબંધી જેમ જેમ પ્રસાદની ચોરીની તપાસ ખુલી રહી છે, તેમ તેમ નવી…

View More અયોધ્યા: દાનચોરીના નાણાં શેરબજારમાં વ્યાજે ફરતા હતા

રામમંદિર ચોરી કેસ: પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાને બનાવાશે આરોપી

ચોરી સામે આંખ આડા કાન કર્યા: પોલીસને પુરાવા મળ્યા: બેંક કર્મચારીઓ પણ રડારમાં પ્રસાદ ચોરીની તપાસનો વ્યાપ વધ્યો છે. ટ્રસ્ટના ભૂતપૂર્વ સભ્ય ડો. અનિલ મિશ્રાને…

View More રામમંદિર ચોરી કેસ: પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાને બનાવાશે આરોપી

રામમંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની વિદાય: હવે પારદર્શક વહીવટની આશા રાખીએ

અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરનો વહીવટ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી…

View More રામમંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની વિદાય: હવે પારદર્શક વહીવટની આશા રાખીએ

રામમંદિર પ્રતિષ્ઠા સમારોહ માટે 113 તંબુઓ પર 35 કરોડનો ખર્ચ

ઉત્તર પ્રદેશ સરકારની વિશેષ તપાસ ટીમ (SIT) એ છેલ્લા બે વર્ષમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો પર કરવામાં આવેલા ₹124 કરોડથી વધુના ખર્ચની…

View More રામમંદિર પ્રતિષ્ઠા સમારોહ માટે 113 તંબુઓ પર 35 કરોડનો ખર્ચ

ચંપતરાય, અનિલ મિશ્રાના રાજીનામાને મહોર પહેલા નૃત્ય ગોપાલદાસે કહ્યું, પાપીઓને સજા થશે

રામ મંદિર દાન ચોરી કેસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ચંપત રાય અંગેના નિર્ણય પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસે…

View More ચંપતરાય, અનિલ મિશ્રાના રાજીનામાને મહોર પહેલા નૃત્ય ગોપાલદાસે કહ્યું, પાપીઓને સજા થશે

અયોધ્યામાં ચોરી ફકત આર્થિક ગુનો નહીં, શ્રીરામ અને ભક્તો સાથે વિશ્ર્વાસઘાત : શંકરાચાર્યજી

સરકાર પાસે ન તો શાસ્ત્રોનું જ્ઞાન છે ન તો અનુભવી અધિકારીઓ, મંદિરોને તપસ્યાભૂમિ નહીં પણ પર્યટન કેન્દ્રો સમજે છે સમગ્ર દાનના હિસાબ સાથે શ્વેતપત્ર બહાર…

View More અયોધ્યામાં ચોરી ફકત આર્થિક ગુનો નહીં, શ્રીરામ અને ભક્તો સાથે વિશ્ર્વાસઘાત : શંકરાચાર્યજી