૧૨ જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 259 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયોAhmedabad plane crash
વિમાન દુર્ઘટનામા પિતા ગુમાવનાર બે દીકરીને કરોડોનું દાન
લંડનમાં ક્રાઉડ ફંડિંગની પ્હેલ પડતાં જ 8 દિવસમાં 7.87 કરોડ જમા થયા માં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી…
View More વિમાન દુર્ઘટનામા પિતા ગુમાવનાર બે દીકરીને કરોડોનું દાનઅમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના 3 અધિકારીઓને હટાવવાના આદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ મોટી કાર્યવાહી કરી છે. આજે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું હતું અને…
View More અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના 3 અધિકારીઓને હટાવવાના આદેશઅમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે આંતર રાષ્ટ્રીય રૂટ પર ભાડા ઘટાડતી એર ઇન્ડિયા
અમદાવાદમાં બોઇંગ 787 વિમાનના વિનાશક ક્રેશને પગલે એર ઇન્ડિયાએ અનેક આંતરરાષ્ટ્રીય રૂૂટ પર ટિકિટના ભાવમાં તીવ્ર ઘટાડો કર્યો છે – આ પગલું મુસાફરોના વિશ્વાસમાં વધતા…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે આંતર રાષ્ટ્રીય રૂટ પર ભાડા ઘટાડતી એર ઇન્ડિયાઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની માઠી બેઠી, 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કુલ 8 ફ્લાઇટ રદ
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને એક સપ્તાહ પૂર્ણ થયુ છે. ત્યારે આ દુર્ઘટના બાદ ટેકનિકલ ખામીઓ, સુરક્ષા જોખમો સહિત વિવિધ કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની માઠી બેઠી, 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કુલ 8 ફ્લાઇટ રદએરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશે
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ નવા ડ્રાફ્ટ નિયમો: ડીજીસીએ અથવા અધિકૃત અધિકારીને સત્તા અપાઈ અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં…
View More એરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશેબી.જે. મેડિકલનું શૈક્ષણિક કાર્ય સોમવારથી શરૂ થશે: ડીન
અમદાવાદમાં 12 જૂનનાં રોજ મેઘાણીનગરમાં આવેલ બીજે મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગ સાથે એરઇન્ડિયાનું વિમાન અથડાયું હતું, જેમાં વિમાનમાં સવાર 240 થી વધુ મુસાફરો અને બિલ્ડિંગમાં…
View More બી.જે. મેડિકલનું શૈક્ષણિક કાર્ય સોમવારથી શરૂ થશે: ડીનવિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ડોક્ટરોના પરિવારોને 6 કરોડ આપશે ડો.શમશીર
અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ અને મેસ પર થયેલા દુ:ખદ એર ઇન્ડિયા અકસ્માતથી દુ:ખી, યુએઈના પ્રખ્યાત ડોક્ટર અને બુર્જિલ હોલ્ડિંગ્સના ચેરમેન ડો. શમશીર વાયલીલે પીડિતો…
View More વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ડોક્ટરોના પરિવારોને 6 કરોડ આપશે ડો.શમશીરવિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ મુક્તાબેન ડાંગરની અંતિમયાત્રા નીકળી
ડીએનએ રિપોર્ટ આવી જતા પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યો અમદાવાદમાં ગત તા.12ના રોજ સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા રાજકોટના મહીલાના ડીએનએ મેચ થતા આજે…
View More વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ મુક્તાબેન ડાંગરની અંતિમયાત્રા નીકળીઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા