અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી કંપનીની રૂૂ.13 કરોડની ઘડિયાળ દંપતી પાસેથી કસ્ટમ વિભાગે કબજે લઈ ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્સ્ટમ ડ્યૂટીના કુલ રૂૂ. 4,99,35,776…
View More 13 કરોડની ઘડિયાળની દાણચોરીમાં 5 કરોડ પેનલ્ટી ભરી છતાં જામીન મળ્યા નહીં!Ahmedabad news
મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશ
મોરોક્કોમાં કૂતરાઓના સંહારના વિરોધમાં અમદાવાદમાં ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો,…
View More મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશઅમદાવાદથી 150 કિ.મી વિસ્તારમાં તમામ હોટેલો ફૂલ
આવતીકાલથી બે દિવસ કોલ્ડપ્લે શોના પગલે દેશભરમાંથી શોખીનો ઉતરી પડયા, ભાડામાં ત્રણ ગણો વધારો, છાપરાવાળી રૂમોનું ભાડું પણ રૂા.બેથી પાંચ હજાર, મોદી સ્ટેડિયમ આસપાસના મકાનોમાં…
View More અમદાવાદથી 150 કિ.મી વિસ્તારમાં તમામ હોટેલો ફૂલવિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં નવ કરોડનું કૌભાંડ
મુખ્ય કૌભાંડકારોનો FIRમાં ઉલ્લેખ જ નહીં, પૂર્વ કોન્ટ્રાક્ટરના પત્રકાર પરિષદમાં બેફામ આક્ષેપો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડ બાબતે…
View More વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં નવ કરોડનું કૌભાંડઅમદાવાદ ઓલિમ્પિક સિટીનો પ્લાન કોલાજ કંપની તૈયાર કરશે
2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન…
View More અમદાવાદ ઓલિમ્પિક સિટીનો પ્લાન કોલાજ કંપની તૈયાર કરશેકોલ્ડપ્લેનો ક્રેઝ: 1.67 લાખ ટિકિટો વેચાઇ, 3825 જવાનોનું સુરક્ષાકવચ
અમદાવાદમાં તા.25-26ના રોજ યોજાનાર લાઇવ કોન્સર્ટ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા, દેશભરમાંથી શોખીનો આવશે, પાંચ વર્ષથી નાના બાળકોને નો એન્ટ્રી અમદાવાદ શહેરમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે…
View More કોલ્ડપ્લેનો ક્રેઝ: 1.67 લાખ ટિકિટો વેચાઇ, 3825 જવાનોનું સુરક્ષાકવચફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો આદેશ
સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ ભાવના ખટકે આપઘાત કર્યો હતો. ત્યારે…
View More ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો આદેશજમીન વિવાદના પગલે જગન્નાથ મંદિરનો વહીવટ યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવા માગણી
અમદાવાદના વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા. જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવાની માંગ કરવામાં આવી. મંદિરની સામે ગૌચર જમીન મામલે ભ્રષ્ટાચાર…
View More જમીન વિવાદના પગલે જગન્નાથ મંદિરનો વહીવટ યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવા માગણીકોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટના
આ વર્ષે પણ રાજસ્થાનના કોચિંગ સિટી તરીકે ઓળખાતા કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 22 દિવસમાં કોટામાં આત્મહત્યાની આ પાંચમી…
View More કોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટનાભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 19મીએ અમદાવાદમાં
ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના સંગઠન પર્વ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 19 જાન્યુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દિન તેઓ…
View More ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 19મીએ અમદાવાદમાં