અમદાવાદ સિવિલમાંથી મૃતદેહોની સોંપણી શરૂ, 192 એમ્બ્યુલન્સો તૈનાત

39 મૃતકોના ડીએનએ મેચ, રાજ્યના 36 ફોરેન્સિક નિષ્ણાંતો સાથે કેન્દ્રની ટીમ પણ જોડાઇ: ગૃહમંત્રીએ હોસ્પિટલમાં જ બેઠક યોજી મેડિકલ હોસ્ટેલમાં ફસાયેલા વિમાનનો કાટમાળ ખસેડવા મહાકાય…

View More અમદાવાદ સિવિલમાંથી મૃતદેહોની સોંપણી શરૂ, 192 એમ્બ્યુલન્સો તૈનાત

લંડનથી આવતા સમયે જ પ્લેનના એસી, ડિસ્પ્લે બંધ હતા, અવાજ આવતો હતો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે તે જ પ્લેનમાં સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતા હીનાબેન કાલરીયા લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12…

View More લંડનથી આવતા સમયે જ પ્લેનના એસી, ડિસ્પ્લે બંધ હતા, અવાજ આવતો હતો

મેડિકલ કોલેજમાં IMA દ્વારા રક્તદાન કેમ્પ

બપોર સુધીમાં 106 બોટલ રક્ત એકત્ર થયું, પ્લેન દુર્ઘટનાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન દૂર્ઘટાનામાં અનેક લોકોએ જીવગુમાવ્યા જે ઘટનાને ઇન્ડિય મેડિકલ એસો.રાજકોટ…

View More મેડિકલ કોલેજમાં IMA દ્વારા રક્તદાન કેમ્પ

મેડે…મેડે…થ્રસ્ટ મળી રહ્યો નથી, પાવર ઓછો થઇ રહ્યો…બચીશું નહીં

પાયલોટ સુમિત સભરવાલનો ભય-લાચારી-ચેતવણી આપતો છેલ્લો અવાજ સામે આવ્યો ગુજરાત મિરર, અમદાવાદ તા. 14 અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના દેશની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટના બની ગઈ…

View More મેડે…મેડે…થ્રસ્ટ મળી રહ્યો નથી, પાવર ઓછો થઇ રહ્યો…બચીશું નહીં

સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણી

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અમદાવાદમાં ગુરુવારે થયેલા એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના કરુણ નિધન બાદ…

View More સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણી

મીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!

પ્રિય નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીને મૌનાંજલિ, શોકાતૂર રાજકોટમાં સજજડ શોક હડતાલ શાળા-કોલેજોમાં પણ આખો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ, ઔદ્યોગિક વિસ્તારો પણ બંધમાં જોડાયા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…

View More મીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!

વિમાન દુર્ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના: 3 મહિનામાં રિપોર્ટ

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જાહેરાત, દરેક એંગલની તપાસ માટે IBના અધિકારીઓને પણ સામેલ કરાયા 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવીક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-171…

View More વિમાન દુર્ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના: 3 મહિનામાં રિપોર્ટ

રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી

ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની ધારણા, પાર્કિંગ-ટ્રાફિક નિયમનની વ્યવસ્થા ગોઠવતી પોલીસ સ્મશાનયાત્રાના રૂટ ઉપર શ્રધ્ધાંજલિના હોર્ડિંગ લાગ્યા, DNA રિપોર્ટ આવ્યા બાદ તમામ સમય નક્કી…

View More રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી

પ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, કટરથી કાપી પીએમ માટે મોકલાયો

  અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ગયાં છે. ત્યારે હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. મૃતકોના…

View More પ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, કટરથી કાપી પીએમ માટે મોકલાયો

વિમાન દુર્ઘટનાનો ભેદ ઉકેલવા રાજ્ય-કેન્દ્રની 17 ટીમો જોતરાઇ

અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ છે. દુર્ઘટનાને લઈને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ…

View More વિમાન દુર્ઘટનાનો ભેદ ઉકેલવા રાજ્ય-કેન્દ્રની 17 ટીમો જોતરાઇ