રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ જયવીરસિંહ એલ. ઝાલા ઉપર મયુરસિંહ રાયજાદા એ જીવલેણ હુમલો કરેલ હોય અને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય જે સબંધે મયુરસિંહ રાયજાદા સામે યુર્નીવસીટી પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરીયાદ દાખલ થયેલ હોય જેથી એડવોકેટ ઉપર થયેલ આ હુમલાને રાજકોટ બાર એશોસીએશન સખ્ત શબ્દોમા વખોડી કાઢે છે અને તેઓની તારીખ-08/10/2025 ની આપેલ અરજી ના સંદર્ભે રાજકોટ બાર એશોસીએશનના વકીલશ્રીઓએ પોતાની નૈતીક ફરજ સમજી આરોપી વતી વકીલ તરીકે ન રોકાય તેવો અનુરોધ કરવામા આવે છે તેવો સરકયુલર ઠરાવ બાર એસોસિયેશને પસાર કર્યો છે.
વકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવ
રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ જયવીરસિંહ એલ. ઝાલા ઉપર મયુરસિંહ રાયજાદા એ જીવલેણ હુમલો કરેલ હોય અને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય જે સબંધે મયુરસિંહ રાયજાદા…
