સોમનાથ વેરાવળથી અમદાવાદ, મુંબઇ જતી ટ્રેનને ચોરવાડ સ્ટોપેજ આપવા માંગ

ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર ડીઆરએમ દિનેશ વર્માજી ને સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. ના પ્રમુખ નિતિનભાઇ વોરા, જોઈન્ટ સેક્રેટરી કિશોર ભટ્ટ, મુકેશભાઈ ચોલેરા, દેવાંગભાઈ વોરા, મુંબઈ હરકિસન…

View More સોમનાથ વેરાવળથી અમદાવાદ, મુંબઇ જતી ટ્રેનને ચોરવાડ સ્ટોપેજ આપવા માંગ

રાજકોટ, પોરબંદર અને વેરાવળ રૂટની ટ્રેનોના સમયમાં ફેરફાર

મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયપાલન ક્ષમતા માં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલી સમયસારણી…

View More રાજકોટ, પોરબંદર અને વેરાવળ રૂટની ટ્રેનોના સમયમાં ફેરફાર

મોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માગણી

મોરબીમા આજે રેલ્વે સ્ટેશન ખાતે નવા બનેલા ટ્રેડ સેન્ટરના ઉદ્ઘાટનને મુલાકાત એ આવેલા રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાને મોરબી સિરામિક એશોસીએશન દ્વારા પ્રમુખ. હરેશભાઈ…

View More મોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માગણી

સોમવારની ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન અજમેર સુધી જ દોડશે

ઉત્તર પશ્ચિમ રેલ્વેના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં તા. 8 ડિસેમ્બરના…

View More સોમવારની ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન અજમેર સુધી જ દોડશે

રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં તત્કાલ બુકિંગ માટે મોબાઇલ નં. ફરજિયાત

દેશભરમાં રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ સુરક્ષિત કરવા માટે OTP -આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ સુવિધા 28 નવેમ્બર, 2025…

View More રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં તત્કાલ બુકિંગ માટે મોબાઇલ નં. ફરજિયાત

રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા

ગોંડલ તાલુકાના રિબડા રેલવે સ્ટેશન નજીક ત્રણ દિવસ અગાઉ ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. 24 નવેમ્બરના રોજ બપોરના સમયે ગાંધીનગરથી વેરાવળ જતી…

View More રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

ટેકનિકલ કારણોસર, 30 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોમા ટ્રેન નંબર…

View More વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

ટેકનિકલ કારણોસર, 23 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુમાં ટ્રેન નંબર 79452…

View More વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

ગુજરાતમાં પહેલી રેફ્રિજરેટેડ કાર્ગો ટ્રેન શરૂ

ગુજરાતના કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સ નેટવર્કને નોંધપાત્ર પ્રોત્સાહન આપતા, સોમવારે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે વિભાગના સાણંદથી સૌપ્રથમ રેફ્રિજરેટેડ ટ્રેન – એક સમર્પિત રીફર ક્ધટેનર રેક – ને…

View More ગુજરાતમાં પહેલી રેફ્રિજરેટેડ કાર્ગો ટ્રેન શરૂ

પોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆત

પશ્ચીમ રેલ્વે ભાવનગર વિભાગ દ્વારા વર્ષોથી વાંસજાળિયા જેતલસર બ્રોડગેજમાં રૂૂપાંતર થયું હોવા છતાં રેલ્વેદવારા આ રૂૂટ ઉપર જામ જોધપુર ઉપલેટા ધોરાજી જેવા મોટા તાલુકા મથકેથી…

View More પોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆત