સોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લું

સમુદ્ર કિનારે પાર્થિવ મહાપૂજા, પ્રાર્થના, મહાપ્રસાદ, ગંગાજળ અભિષેક ધ્વજાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત…

View More સોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લું

ત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચ

ગીર સોમનાથ જીલ્લાના ભાલપરા વિસ્તારમા રહેતા માત્ર 3 મહીનાના વિવાન ચાવડાને SMA નામની ગંભીર બિમારી થઈ છે, અને હાલ તેઓ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ…

View More ત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચ

સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામા

  સોમનાથ વેણેશ્વર ખાતે આવેલ કર્મચારીની સોસાયટીની બાજુમાં આવેલ મોટી ખાણમા એક મૃત હાલતમાં વાછરડી જોવાં મળેલ આ વાછરડીનો પાછળનો ભાગ ખાધેલ હાલતમાં જોવાં મળે…

View More સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામા

સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવ

સૌ પ્રથમવાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ…

View More સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવ

સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

માત્ર 251₹ માં પાર્થેશ્વર પૂજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ; ટ્રસ્ટ ઇકોફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવશે મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી…

View More સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

સોમનાથમાં નારિયેળની રેંકડીનું રખોપું કરતો શ્વાન

પ્રભાસ પાટણ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેથી મેન બજાર જવાના રસ્તા સાગર દર્શન અતિથિગૃહ પાસે જવાના રોડ ના કે એક નાળિયેર ત્રોફાની રેકડી આવેલી છે જેનો…

View More સોમનાથમાં નારિયેળની રેંકડીનું રખોપું કરતો શ્વાન

કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં

સોમનાથ મંદિરના રક્ષણ માટે લડનારા યોધ્ધાઓની કહાની સૂરજ પંચોલી, સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય તેમની આગામી ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથ માટે પહેલીવાર સાથે…

View More કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં

સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને પકડી અંદાજીત પચ્ચીસ લાખનો…

View More સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા

સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો…

View More સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઇ અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ…

View More મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા