સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ

યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય…

View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ

સોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાન

સોમનાથ ખાતે વેણેશ્વર ખાતે કોળી સમાજ ની જગ્યા મા રામદેવપીર નુ મંદિર અને ગૌશાળા આવેલ હતી આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1994 મા ઠરાવ કરી…

View More સોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાન

સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ

યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્યમાં રોજગારીની…

View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ

સોમનાથમાં કોળી સમાજના ચાલતા આંદોલનના 4થા દિવસે વિશાળ બાઇક રેલી નીકળી : કલેક્ટરને આવેદન

સોમનાથ ખાતે 1994 થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ ને જગ્યા આપવામાં આવેલ અને આ જગ્યા 30 વર્ષ થી કોળી સમાજ પાસે છે…

View More સોમનાથમાં કોળી સમાજના ચાલતા આંદોલનના 4થા દિવસે વિશાળ બાઇક રેલી નીકળી : કલેક્ટરને આવેદન

સોમનાથમાં આવતીકાલથી પ્રધાનો અને અધિકારીઓની 3 દી’ની ચિંતન શિબિર

ગીર સોમનાથ ખાતે આગામી તારીખ 21 ,22 ,23 ત્રણ દિવસ માટે ચિંતન શિબિર મળવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજ્યના તમામ અધિકારીઓ…

View More સોમનાથમાં આવતીકાલથી પ્રધાનો અને અધિકારીઓની 3 દી’ની ચિંતન શિબિર

સોમનાથ જ્યોતિર્લિંગનો ધ્વજ દંડ-ચંદ્ર આવશે એક હરોળમાં

દર વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મધ્યરાત્રીએ સર્જાય છે અદ્ભુત સંયોગ કરોડો ભક્તોની આસ્થા અને ભારતની અસ્મિતા એવા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ…

View More સોમનાથ જ્યોતિર્લિંગનો ધ્વજ દંડ-ચંદ્ર આવશે એક હરોળમાં

સોમનાથ મંદિરમાં 78મા સંકલ્પદિનની ભક્તિમય ઉજવણી

દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 ના રોજ સોમનાથ પહોંચ્યા હતા તે શુભ ઘડી ને આજે 77 વર્ષ પૂરા…

View More સોમનાથ મંદિરમાં 78મા સંકલ્પદિનની ભક્તિમય ઉજવણી

સોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા

8મી નવેમ્બરના બનાવના બન્ને આરોપીને એસઓજી પોલીસે દબોચ્યા ગીર સોમનાથ એસ.ઓ.જી. દ્વારા યાત્રાધામ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓને લાવતા ટેકસી ડ્રાઇવરોને માર મારી પ્રવાસીઓમાં ભય ફેલાવવાનો…

View More સોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા