સોમનાથ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો કરી શકે ઘરબેઠા બિલ્વ પૂજા

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. આપેલ QR તથા…

View More સોમનાથ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો કરી શકે ઘરબેઠા બિલ્વ પૂજા

સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છે

દેશમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે અને સોમનાથ મહાદેવના નામે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસને ગાળો દેવાની મોસમ પણ પૂરબહારમાં…

View More સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છે

સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સના અનંત અંબાણી

દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંતભાઈ અંબાણી પધાર્યા હતા. તેઓએ આશુતોષ ભગવાન સોમનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજન…

View More સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સના અનંત અંબાણી

સોમનાથ મહાદેવના દર્શન કરતી કંગના રનોત

રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ સુ કંગના રાણાવત આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ…

View More સોમનાથ મહાદેવના દર્શન કરતી કંગના રનોત

શ્રાવણ માસમાં 16.17 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શિશ નમાવ્યું

50થી વધુ દેશોના 18.32 કરોડ ભકતોએ ઓનલાઇન દર્શન કર્યા, 1.75 લાખ લોકોએ ભોજન પ્રસાદ લીધો શ્રાવણ માસનો પ્રારંભ તા.25 જુલાઈ રોજ થયેલ અને તા.23 ઓગસ્ટના…

View More શ્રાવણ માસમાં 16.17 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શિશ નમાવ્યું

સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર

પ્રવિત્ર શ્રાવણ માસમા સોમનાથ મંદિર દર્શન માટે લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવના દર્શને લોકો પગ પાળા ચાલીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં પધારેલ…

View More સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરતા આરોગ્ય મંત્રી

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના માન. મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેમણે શ્રી સોમનાથ…

View More શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરતા આરોગ્ય મંત્રી

સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદ

સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉમટી પડયો છે. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઊમટતી ભક્તિપ્રવાહ…

View More સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદ

મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઇ અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ…

View More મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા