ઉમરગામ મામલતદારના આપઘાતની તપાસ હાઇકોર્ટ પાસે કરાવો: ગોહિલ

સત્તાધારી ભાજપના મોટા માથા દ્વારા સતત દબાણ હેઠળ મામલતદારે આપઘાત કર્યાનો આરોપ: સીસીટીવી તેમજ કોલ ડીટેલ ચકાસવા માંગ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે એક…

View More ઉમરગામ મામલતદારના આપઘાતની તપાસ હાઇકોર્ટ પાસે કરાવો: ગોહિલ

ગુજરાતના માવઠાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે, શક્તિસિંહે ચર્ચા માટે નોટિસ આપી

સંસદનું શીતકાલીન સત્ર 1 ડિસેમ્બરથી શરૂૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ…

View More ગુજરાતના માવઠાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે, શક્તિસિંહે ચર્ચા માટે નોટિસ આપી

ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતોનો શું વાંક? ગોહિલ

રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનિય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર…

View More ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતોનો શું વાંક? ગોહિલ

શક્તિસિંહ ન માને તો અમિત ચાવડા કોંગ્રેસ અધ્યક્ષ?

જીજ્ઞેશ મેવાણીને વિધાનસભાના વિપક્ષી નેતા બનાવવાનો પણ વ્યૂહ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ગઈકાલે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના મોટા…

View More શક્તિસિંહ ન માને તો અમિત ચાવડા કોંગ્રેસ અધ્યક્ષ?

ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં: શક્તિસિંહ ગોહિલ

શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોનો રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. સમારોહમાં શક્તિસિંહ ગોહિલે…

View More ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં: શક્તિસિંહ ગોહિલ

ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ

ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી જે પણ ઘટનાઓ બની રહી છે તેણે સાબિત કરી દીધું છે કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે. ગોંડલમાં જે રીતે…

View More ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ

રાક્ષસી કૃત્ય જેવી ઘટના બાદ ભાજપના એક પણ મંત્રી દેખાયા નહીં : શક્તિસિંહ

BZ ગ્રૂપ કે ખ્યાતિકાંડમાં વરઘોડા નીકળ્યા? બેવડી જાતિ સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની સટાસટી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકની પત્રકાર પરિષદ યોજાઇ…

View More રાક્ષસી કૃત્ય જેવી ઘટના બાદ ભાજપના એક પણ મંત્રી દેખાયા નહીં : શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન અમદાવાદમાં ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન CBI પાસે તપાસ…

View More શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગ