સંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવા

સંભલની શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ મસ્જિદની અંદર કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં રજૂ…

View More સંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવા

ઉત્તર પ્રદેશ: સંભલમાં જામા મસ્જિદની પાસેથી મળ્યો ‘મોતનો કૂવો’, 30 વર્ષોથી બંધ હતો

  ઉત્તર પ્રદેશના સંભલમાં ખોદકામ દરમિયાન એક પ્રાચીન કૂવો મળી આવ્યો છે. તેને મૃત્યુ કૂપ એટલે કે મોતનો કૂવો કહેવામાં આવે છે. આ પ્રાચીન કૂવો…

View More ઉત્તર પ્રદેશ: સંભલમાં જામા મસ્જિદની પાસેથી મળ્યો ‘મોતનો કૂવો’, 30 વર્ષોથી બંધ હતો

UPના સંભલમાં મંદિરના પ્રાચીન કૂવામાંથી 46 વર્ષ બાદ મા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી, જુઓ વિડીયો

તાજેતરમાં જ પ્રશાસને ઉત્તર પ્રદેશના સંભલમાં જૂના શિવ મંદિરને ખોલ્યું હતું, જે 46 વર્ષથી બંધ હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે હનુમાનજીની મૂર્તિ અને કૂવો…

View More UPના સંભલમાં મંદિરના પ્રાચીન કૂવામાંથી 46 વર્ષ બાદ મા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી, જુઓ વિડીયો

સંભલમાં વીજચોરીની તપાસમાં 46 વર્ષથી બંધ શિવ મંદિર મળ્યું

વીજળી વિભાગ અને વહીવટીતંત્રની ટીમ શનિવારે સંભલના નખાસા ચારરસ્તા વિસ્તારમાં વીજળી ચોરીની તપાસ કરી રહી હતી. આ દરમિયાન નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ખગ્ગુ સરાઈમાં…

View More સંભલમાં વીજચોરીની તપાસમાં 46 વર્ષથી બંધ શિવ મંદિર મળ્યું

સંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે થયેલી હિંસા પર અંકુશ મેળવ્યા બાદ હવે યુપી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી…

View More સંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસો

સંભલ જામા મસ્જિદ સર્વેના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો, નીચલી કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે સંભલ મસ્જિદને લઈને નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. તેમજ કોર્ટે મસ્જિદ કમિટીને નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવા…

View More સંભલ જામા મસ્જિદ સર્વેના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો, નીચલી કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો

યુપીનું સંભલ બીજું અયોધ્યા બન્યું: ભૂતકાળ ખોદવાથી ભવિષ્ય ભૂલાઈ જશે

ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિસ્થાને બનેલી મસ્જિદ, મધ્યપ્રદેશના ધારની ભોજશાળા વગેરે સ્થાને પહેલાં હિંદુ મંદિરો હતાં કે નહીં અને મંદિરો તોડીને…

View More યુપીનું સંભલ બીજું અયોધ્યા બન્યું: ભૂતકાળ ખોદવાથી ભવિષ્ય ભૂલાઈ જશે