અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા

  ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચતા જ 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારને રોહિત શર્મા હજુ સુધી…

View More અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા

રોહિતની તોફાની સદી, ભારતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ જીતી

વ્હાઈટ વોશના નિર્ધાર સાથે બુધવારે અમદાવાદમાં અંતિમ વનડે માટે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં છે. મહેમાન ઈંગ્લેન્ડ સામે ટી…

View More રોહિતની તોફાની સદી, ભારતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ જીતી

ચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબ

  રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા વિચારી રહ્યાની અટકળો ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ…

View More ચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબ

ચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફી

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે હિટમેન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં…

View More ચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફી

રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમની

ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની ટીમ સમયસર પહોંચી શકે તેમ ન હોવાનું કારણ અહેવાલો અનુસાર, PCBએ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ…

View More રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમની

રોહિત શર્મા જ રહેશે ODI ટીમનો કેપ્ટન: BCCI

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ચેમ્પિયન ટ્રોફી પહેલાં રમાશે છેલ્લા ઘણા દિવસોથી રોહિત શર્માના ભવિષ્ય વિશે ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે એ…

View More રોહિત શર્મા જ રહેશે ODI ટીમનો કેપ્ટન: BCCI

નામ બડે દર્શન છોટે: વિરાટ, રોહિત સ્વેચ્છાએ ન હટે તો માનભેર વિદાય આપો

મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક નાલેશી નોંધાવી દીધી. જસપ્રિત બૂમરાહ અને મોહમ્મદ સિરાજની જબરદસ્ત બોલિંગના સહારે ભારતે બીજી ઈનિંગમાં…

View More નામ બડે દર્શન છોટે: વિરાટ, રોહિત સ્વેચ્છાએ ન હટે તો માનભેર વિદાય આપો

સિડનીમાં પાંચમી ટેસ્ટ બાદ રોહિત શર્મા સંન્યાસ લેશે?

શર્માની રમત ટેસ્ટ ક્રિકેટમાં સતત નીચે જઇ રહી છે ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. જો ભારત 2025…

View More સિડનીમાં પાંચમી ટેસ્ટ બાદ રોહિત શર્મા સંન્યાસ લેશે?

મને આ ટેક્નોલોજી અંગે ખબર નથી, હું શું કહું

  મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં જે રીતે યશસ્વી આઉટ થયો હતો, તેની વિકેટ પર ઘણો…

View More મને આ ટેક્નોલોજી અંગે ખબર નથી, હું શું કહું

રોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે ગઈ કાલે અનોખા અંદાજમાં તેમના દીકરાના નામની જાહેરાત કરી હતી. રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેમિલીના ચાર…

View More રોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાન