E-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે

 કોઇ લાભાર્થી અનાજથી વંચિત નહિ રહે રાજકોટ તા. ૧૭ મે – શહેરનાં લાભાર્થીઓ હોય કે છેવાડાનાં ગામનાં લાભાર્થીઓ હોય, જરૂરિયાતમંદ સૌ લાભાર્થીઓને અનાજ મળે તેની…

View More E-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે

રાશન કાર્ડધારક અત્યારે EKYC કરે તો પણ જૂન મહિનાનું અનાજ નહીં મળે

  મે જૂન મહિનાનો જથ્થો EKYCવાળા ગ્રાહકોને ગણી ફાળવી દેવાતા યોગ્ય પગલાં ભરવા ફેરપ્રાઈઝ એસો.ની માંગ આજરોજ રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ઈ…

View More રાશન કાર્ડધારક અત્યારે EKYC કરે તો પણ જૂન મહિનાનું અનાજ નહીં મળે

રેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવા અનુરોધ

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાઈરેકટ બેંક ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા લાભ મેળવવા માંગતા તમામ નાગરિકોના રેશનકાર્ડ સાથે આધારસીડિંગ અંગેની ઈ-કેવાયસીની કામગીરી હાલ ચાલી રહી છે. ઇ-કેવાયસી…

View More રેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવા અનુરોધ

50% રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ નહીં મળે

રાજય સરકાર દ્વારા એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારોકને ફાળવવામાં આવતા જથ્થો પૈકી તુવેરદાળની ફાળવણી 50% જ કરવામાં આવતા વધુ એકવાર રેશનકાર્ડ ધારકો અને રાશન વિક્રેતાઓ વચ્ચે ગજગ્રાહની…

View More 50% રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ નહીં મળે

E-kyc બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે

31 ડિસેમ્બરે ઈ-કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ ચાલુ રાખવાની સરકારની જાહેરાત, અફવાઓથી દૂર રહેવા અપીલ રાજ્યમાં રેશનકાર્ડ ધારકોનું ઈકેવાયસી કાર્ય હાલ…

View More E-kyc બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે

37 લાખ રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ-ચણા નહીં મળે

અપૂરતો જથ્થો આપવાનો સિલસિલો અવિરત જારી, દુકાનદારોના પ્રશ્ર્નો ઉકેલવા રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની રજૂઆત રાજ્યની 17000 સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર 2024 નાં મહિના…

View More 37 લાખ રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ-ચણા નહીં મળે

શહેરમાં અનાજની 45 દુકાનોમાં હજુ સુધી રેશનિંગનો પૂરવઠો નહીં પહોંચતા ગ્રાહકોમાં દેકારો

ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશને સરકારની નીતિ પાડી ઉઘાડી ગુજરાતના લગભગ 74 લાખ પરિવારને અન્ન સુરક્ષા કાયદા 2013 અન્વયે મળવાપાત્ર ઘઉં ચોખાનો જથ્થો આપવાની કાયદાકીય…

View More શહેરમાં અનાજની 45 દુકાનોમાં હજુ સુધી રેશનિંગનો પૂરવઠો નહીં પહોંચતા ગ્રાહકોમાં દેકારો

E-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદ

જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર…

View More E-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદ