રાશનકાર્ડ E-KYC નહીં કરાવતા 53 હજાર નાગરિકોને નોટિસ

  રાજકોટ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ રાશનકાર્ડના ઈકેવાયસી નહીં કરાવતા પૂરવઠા તંત્ર દ્વારા 53 હજાર નાગરિકોને ઈકેવાયસી માટે નોટીસો પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ…

View More રાશનકાર્ડ E-KYC નહીં કરાવતા 53 હજાર નાગરિકોને નોટિસ

હવે દર 5 વર્ષે રેશનકાર્ડનું E-KYC ફરજિયાત

  છેતરપિંડી અટકાવવાનો, ડુપ્લિકેટ કાર્ડ દૂર કરવાનો હેતુ: અલગ રેશનકાર્ડ માટે 18 વર્ષની લઘુત્તમ વયમર્યાદા કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ પારદર્શક, સુરક્ષિત…

View More હવે દર 5 વર્ષે રેશનકાર્ડનું E-KYC ફરજિયાત

હવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું E-KYC કરશે

  ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે જેના અંતર્ગત તમામ…

View More હવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું E-KYC કરશે

NFSA રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e-KYC ફરજિયાત

ગુજરાતના લાખો NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા…

View More NFSA રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e-KYC ફરજિયાત

e-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારો

  રાજકોટની જૂની કલેક્ટર કચેરી પાઉન્ડમાં આવેલી ઝોનલ કચેરી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. e-KYCકરાવવા અને રેશનકાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે મોટી લાઈનો લાગી…

View More e-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારો

E-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે

 કોઇ લાભાર્થી અનાજથી વંચિત નહિ રહે રાજકોટ તા. ૧૭ મે – શહેરનાં લાભાર્થીઓ હોય કે છેવાડાનાં ગામનાં લાભાર્થીઓ હોય, જરૂરિયાતમંદ સૌ લાભાર્થીઓને અનાજ મળે તેની…

View More E-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે

E-KYC નહીં કરાવનારના રાશન બંધ, કાર્ડ રદ કરાયા

સરકારના આકરા વલણથી રેશનકાર્ડ ધારકોમાં દેકારો: E-KYC કરાવવા દોડધામ, કચેરીઓમાં લાંબી કતારો રાજ્યના પુરવઠા ખાતાએ ઈ-કેવાયસી મુદ્દે ભારે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલે સાંજ પછી…

View More E-KYC નહીં કરાવનારના રાશન બંધ, કાર્ડ રદ કરાયા

રાજકોટ જિલ્લામાં 37 લાખમાંથી 16 લાખ લોકોના જ ઇ-કેવાયસી થયા

  ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોના ઇ-કેવાયસી ફરજિયાત કરવાની મુદત 30 એપ્રિલ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ રાજકોટ જિલ્લામાં 37 લાખમાંથી 16 લાખ લોકોએ જ ઇ-કેવાયસી કરાવ્યું…

View More રાજકોટ જિલ્લામાં 37 લાખમાંથી 16 લાખ લોકોના જ ઇ-કેવાયસી થયા

E-KYC કામગીરીના નાણા ચૂકવવામાં વહીવટી તંત્રના ઠાગાઠૈયા: વેપારીઓની રાવ

સસ્તા અનાજના વેપારીઓ કરતા પોસ્ટખાતાને પાંચ ગણી રકમ ચૂકવાતી હોવાના આક્ષેપ રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોનુ ઈકેવાયસી કરવાનુ ફરજિયાત કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી…

View More E-KYC કામગીરીના નાણા ચૂકવવામાં વહીવટી તંત્રના ઠાગાઠૈયા: વેપારીઓની રાવ

રાજકોટ જિલ્લામાં કર્મચારીની ફોજ ઉતારવા છતા પણ E-KYCની 58 ટકા કામગીરી બાકી

રાજકોટ જિલ્લામાં છેલ્લા ચારથી પાંચ મહીનાથી ઇ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. છતા પણ 50 ટકા પણ કામગીરી થઇ નથી. સમય મર્યાદા વધારવા છતા પણ…

View More રાજકોટ જિલ્લામાં કર્મચારીની ફોજ ઉતારવા છતા પણ E-KYCની 58 ટકા કામગીરી બાકી