પંજાબની હવા વધુ ઝેરી બની, પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસ

પંજાબની હવા દિવસેને દિવસે વધુને વધુ ઝેરી બની રહી છે. પંજાબમાં પરાળી બાળવાનો દર ઘટી રહ્યો હોવાના દાવાઓથી વિપરીત, હવે દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા…

View More પંજાબની હવા વધુ ઝેરી બની, પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસ

પંજાબના સરહિંદ સ્ટેશન પર મોટી દુર્ઘટના: દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

    આજે સવારે પંજાબના સરહિંદ સ્ટેશન નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લુધિયાણાથી દિલ્હી જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. આગને…

View More પંજાબના સરહિંદ સ્ટેશન પર મોટી દુર્ઘટના: દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

લાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળી

દોઢ કિલો સોનું, 22 લક્ઝરી ઘડિયાળો, મોંઘી ગાડીઓની ચાવી, હથિયારો મળ્યા લાંચના આરોપમાં રંગે હાથે પકડાયેલા પંજાબ પોલીસના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની મુશ્કેલીઓ ચાલુ જ…

View More લાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળી

પાંચ લાખની લાંચ લેતાં DIG રંગેહાથ ઝડપાયા

પંજાબના રોપર જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહીમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ડીઆઈજી રેન્કના એક અધિકારીને લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ કરી છે.…

View More પાંચ લાખની લાંચ લેતાં DIG રંગેહાથ ઝડપાયા

19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકી

દિવાળી પર અયોધ્યામાં અંધારું કરી દેવાની પણ ગીદડ ધમકી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને અન્ય રાજ્યોથી…

View More 19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકી

પંજાબમાં પૂરથી પ્રભાવિત 1500 પરિવારોને શાહરૂખ ખાને દત્તક લીધા

પંજાબમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોના જીવનને તબાહ કરી દીધા છે. ખેતરો નાશ પામ્યા છે, ઘરો તૂટી ગયા છે અને લોકો બેઘર થઈને ખુલ્લા આકાશ…

View More પંજાબમાં પૂરથી પ્રભાવિત 1500 પરિવારોને શાહરૂખ ખાને દત્તક લીધા

ભગવંત માનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા આજે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ છેલ્લા…

View More ભગવંત માનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

પંજાબમાં પૂરથી હાહાકાર: 1902 ગામો પાણીમાં ગરકાવ, 43નાં મોત

ત્રણેય બંધનું પાણી ખતરાની નિશાની પર, 3.84 લાખ લોકો પ્રભાવિત: હિમાચલમાં ભૂસ્ખલનનો સિલસિલો યથાવત: હરિયાણામાં પણ ગંભીર સ્થિતિ પંજાબમાં પૂરથી પ્રભાવિત લોકોને હજુ સુધી રાહત…

View More પંજાબમાં પૂરથી હાહાકાર: 1902 ગામો પાણીમાં ગરકાવ, 43નાં મોત

પૂરગ્રસ્ત પંજાબની મદદે IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ, 34 લાખ આપવા જાહેરાત

  ઉત્તર ભારતમાં સતત ભારે વરસાદે ઉત્તરાખંડથી લઈને જમ્મુ અને કાશ્મીર સુધી તબાહી મચાવી છે. પંજાબમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વિવિધ નદીઓના…

View More પૂરગ્રસ્ત પંજાબની મદદે IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ, 34 લાખ આપવા જાહેરાત

પૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદ

એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ પંજાબમાં આવેલા પૂર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનનું નામ પણ સામેલ…

View More પૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદ