IPLનો બિઝનેસ 1.96 લાખ કરોડને પાર, બ્રાંડ વેલ્યુમાં RCB નં.1

ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.30 IPL દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ જ નહીં પરંતુ ખેલાડીઓનું જીવન બદલી નાખનારું મંચ બની ચૂક્યું છે. 2008માં શરૂૂ થયેલી ઇન્ડિય પ્રીમિયર…

View More IPLનો બિઝનેસ 1.96 લાખ કરોડને પાર, બ્રાંડ વેલ્યુમાં RCB નં.1

ભારતીય ટીમને મોટો ઝટકો! અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

  ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ચાહકો માટે એક ભાવુક અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.…

View More ભારતીય ટીમને મોટો ઝટકો! અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

રાજસ્થાન છોડીને ચેન્નાઇમાં જવાનો નિર્ણય સૌથી મુશ્કેલ: સંજુ સેમસન

ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનએ IPL 2026 પહેલા રાજસ્થાન છોડીને ચેન્નાઈમાં જોડાવાના પોતાના નિર્ણયને પોતાની કારકિર્દીનો સૌથી મોટો જોખમ ગણાવ્યો છે. સેમસનએ કહ્યું કે…

View More રાજસ્થાન છોડીને ચેન્નાઇમાં જવાનો નિર્ણય સૌથી મુશ્કેલ: સંજુ સેમસન

રિંકુ સિંહ બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન?

15 નવેમ્બર સુધીમાં તમામ ટીમો તેમના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે IPL 2026 ના અંત પછી સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ ફરતા થઈ…

View More રિંકુ સિંહ બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન?

10 માર્ચથી 15 મે દરમિયાન રમાશે IPL, BCCIની જાહેરાત

ગરમીના કારણે ફેરફાર, મેચની સંખ્યા પણ 74 જ રાખવામાં આવશે IPL 2027ને લઈને બીસીસીઆઈ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દેશના મોટાભાગના પ્રદેશોમાં પડતી…

View More 10 માર્ચથી 15 મે દરમિયાન રમાશે IPL, BCCIની જાહેરાત

ટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલ

નવ ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ છે એક માત્ર RCBની જ બાદબાકી   BCCIએ 3 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, એકપણ…

View More ટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલ

IPLમાં ટીમ નક્કી કરવામાં માલિકોની દરમિયાનગીરી, લિવિંગસ્ટનનો આક્ષેપ

  ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટનને સનરાઇઝર્સ હૈદરાબાદ ના ફ્રેન્ચાઇઝીએ આ વખતની આઇપીએલની સીઝન માટે 13 કરોડ રૂૂપિયામાં મેળવ્યો હતો, પણ આ પીઢ ખેલાડીના મતે આ…

View More IPLમાં ટીમ નક્કી કરવામાં માલિકોની દરમિયાનગીરી, લિવિંગસ્ટનનો આક્ષેપ

ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને  IPLમાંથી સંપૂર્ણ સંન્યાસ લેનાર ખેલાડી જ વિદેશી લીગમાં રમી શકશે

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પોતાનાએ ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી તૈયાર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જે વિદેશી ટી20 લીગમાં રમવા માટે અચાનક સંન્યાસનો…

View More ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને  IPLમાંથી સંપૂર્ણ સંન્યાસ લેનાર ખેલાડી જ વિદેશી લીગમાં રમી શકશે

સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ

સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી…

View More સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ

RCBની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલ્યા, બસ પર પથ્થરમારો-ટ્રાફિકજામ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની લાંબા સમયથી રાહ જોવાતી ટ્રોફી જીતે કરોડો ચાહકોને ખુશીથી ઝૂમી ઉઠવા મજબૂર કર્યા. પરંતુ આ ખુશી કેટલાક સ્થળોએ અતિઉત્સાહમાં…

View More RCBની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલ્યા, બસ પર પથ્થરમારો-ટ્રાફિકજામ