દાણાપીઠ, નારાયણ ચોકમાં 10 મિલકત સીલ, રહેણાકના પાંચ નળજોડાણ કટ

મનપાના વેરા વિભાગ દ્વારા આજે દાણાપીઠ સહિતના કોમોર્શિયલ વિસ્તારોમાં 10 મીલકત સીલ કરી રહેણાંક વિસ્તારમાં પાંચ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.26.61લાખની વસુલાત કરી હતી.…

View More દાણાપીઠ, નારાયણ ચોકમાં 10 મિલકત સીલ, રહેણાકના પાંચ નળજોડાણ કટ

બાકીદારોની વધુ 4 મિલકત સીલ રહેણાકના 4 નળ જોડાણો કપાયા

મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા નુતન પ્રેસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.29.00 લાખનો ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ 1-યુનિટના…

View More બાકીદારોની વધુ 4 મિલકત સીલ રહેણાકના 4 નળ જોડાણો કપાયા

બાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયા

  મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે ત્રણેય ઝોનમાં વધુ 10 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપ્યા હતાં. તેમજ બે આસામીઓને ટાંચ…

View More બાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયા

બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, પાંચને અપાઈ જપ્તીની નોટિસ

મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ પાંચ મિલ્કત સીલ કરી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી બાકીદારો પાસેથી સ્થળ ઉપર રૂા. 28.65 લાખની…

View More બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, પાંચને અપાઈ જપ્તીની નોટિસ

વેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસ

મનપાના વેરાવિભાગ દ્વારા 80 કરોડની ઉઘરાણી માટે આજે ત્રણેય ઝોનમાં રિકવરીઝુંબેશ હાથ ધરી વધુ 16 મિલ્કત સીલ કરી 14ને જપ્તીની નોટીસ ફટકારી એક રહેણાંકનું નળ…

View More વેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસ

સોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 15 મિલક્તોને સીલ મારેલ તથા 20-મિલકતોને સીલની કાર્યવાહી કરતા અને બે નળ કનેક્શન કપાત કરતાં રૂૂા.53.75…

View More સોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇ

બાકીદારોની વધુ 12 મિલકત સીલ, 11 આસામીઓને જપ્તીની નોટિસ

રહેણાંકના 10 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 30.77 લાખની વસૂલાત કરી મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 12 કોમર્શીયલ મિલ્કતો સીલ કરી…

View More બાકીદારોની વધુ 12 મિલકત સીલ, 11 આસામીઓને જપ્તીની નોટિસ

બાકીદારો પર તૂટી પડતી વેરા શાખા, વધુ ત્રણ મિલકત સીલ, બે ને ટાંચની નોટિસ આપી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકીદારો પર તવાઇ બોલાવવામા આવી હતી જેમા આજે વધુ અગીયાર મિલકત સીલ મારવામા આવી છે અને બે આસામીને જપ્તીની…

View More બાકીદારો પર તૂટી પડતી વેરા શાખા, વધુ ત્રણ મિલકત સીલ, બે ને ટાંચની નોટિસ આપી

બાકીદારોની વધુ 15 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ

મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરી આજે ત્રણેય ઝોનમાં વધુ 15 મિલ્કત સીલ કરી 12 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રહેણાકના ત્રણ નળ…

View More બાકીદારોની વધુ 15 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ

દાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલ

વેરા વિભાગે 11 આસામીઓને જપ્તીની નોટિસ આપી રૂા.30.02 લાખની વસૂલાત કરી મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજાર, બાપુ નગર સહિતના કોમર્શીયલ વિસ્તારોમાં ઝુંબેશ…

View More દાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલ