જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડો. મોહન ભાગવતે રવિવારે ઇન્દોરમાં કહ્યું કે વ્યક્તિગત હિતોએ વિશ્વમાં સંઘર્ષ જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ…

View More જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત

કાશી-મથુરા મંદિર વિવાદમાં RSS પડશે નહીં: ભાગવત

માત્ર રામમંદિર અભિયાનને સમર્થન હતું, અન્ય ઠેકાણે સ્વયંસેવકો પોતાની રીતે આંદોલનમાં જોડાઇ શકે છે: સરકાર સાથે કોઇ મતભેદ નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના પ્રમુખ…

View More કાશી-મથુરા મંદિર વિવાદમાં RSS પડશે નહીં: ભાગવત

આરોગ્ય-શિક્ષણનું વ્યાપારીકરણ થતાં સામાન્ય લોકોની પહોંચ બહાર: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે દેશમાં આરોગ્ય અને શિક્ષણની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે,…

View More આરોગ્ય-શિક્ષણનું વ્યાપારીકરણ થતાં સામાન્ય લોકોની પહોંચ બહાર: ભાગવત

માલેગાંવ કેસમાં ભાગવતની ધરપકડ માટે દબાણ હતું

એટીએસના પૂર્વ અધિકારીએ દાવો કરતાં કહ્યું, સંઘ વડાની ધરપકડનો આદેશ ભગવો આતંકવાદ સ્થાપિત કરવાનો હતો મહારાષ્ટ્રમાં 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરનાર મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી…

View More માલેગાંવ કેસમાં ભાગવતની ધરપકડ માટે દબાણ હતું

ભારતે સોને કી ચીડિયા નહીં સિંહ બનવાનું છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે શિક્ષણના હેતુ પર વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારતને હવે સોનાનું પક્ષી બનવાની જરૂૂર નથી,…

View More ભારતે સોને કી ચીડિયા નહીં સિંહ બનવાનું છે: ભાગવત

બળજબરી, લાલચથી ધર્માતરણ એક પ્રકારની હિંસા: ઓપરેશન સિંદુર પછીની એકતા ચાલુ રહેવી જોઇએ: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતે ધર્માંતરણ અને દેશની એકતા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી, આખો દેશ એક થયો દેખાયો…

View More બળજબરી, લાલચથી ધર્માતરણ એક પ્રકારની હિંસા: ઓપરેશન સિંદુર પછીની એકતા ચાલુ રહેવી જોઇએ: ભાગવત

દેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે: મોહન ભાગવત

    પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર RSS વડા મોહન ભાગવતનું મુંબઈમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પદેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય…

View More દેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે: મોહન ભાગવત

ભારત માતા કી જય બોલનારા કોઇપણ સંઘમાં આવી શકે છે

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આ દિવસોમાં વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના…

View More ભારત માતા કી જય બોલનારા કોઇપણ સંઘમાં આવી શકે છે

સંઘ શું કરવા માગે છે? સવાલનો એક લીટીમાં જવાબ આપતા ભાગવતે કહ્યું, હિંદુ સમાજને સંગઠિત કરવો છે

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજને એક કરવા પર ભાર મૂક્યો છે. ભાગવતે કહ્યું છે કે આ સમાજને એકજૂટ કરવો જરૂૂરી છે…

View More સંઘ શું કરવા માગે છે? સવાલનો એક લીટીમાં જવાબ આપતા ભાગવતે કહ્યું, હિંદુ સમાજને સંગઠિત કરવો છે

ભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાય

આજકાલ રાહુલ ગાંધી અને આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનો ચર્ચામાં છે. કોંગ્રેસના નવા વડામથકના ઉદઘાટન વખતે વિપક્ષના નેતા એવું બોલ્યા કે આપણે માત્ર ભાજપ-આરએસએસ સામે…

View More ભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાય