કોઇપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી નથી: હાઇકોર્ટ

મુંબઇની વડી અદાલતે પગલાં લેવા નિયામાવલિ બનાવી   પ્રાર્થના કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈ પણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને…

View More કોઇપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી નથી: હાઇકોર્ટ

ગુજરાતમાં હવે ધર્મસ્થળો પરના લાઉડ સ્પીકરો સામે ઝુંબેશ

લુણાવાડા મસ્જિદ ઉપરથી ઘોંઘાટિયા લાઉડ સ્પીકરો ઉતરાવતું તંત્ર, જાહેરનામા ભંગની કાર્યવાહી ગુજરાતમા દરિયાકાંઠાના વિસ્તારોમા ગેરકાયદે બાંધકામો ઉપર સરકારે બુલડોઝરો ફેરવ્યા બાદ હવે સુપ્રિમ કોર્ટના આદેશ…

View More ગુજરાતમાં હવે ધર્મસ્થળો પરના લાઉડ સ્પીકરો સામે ઝુંબેશ

મસ્જિદના લાઉડ સ્પીકરથી પરીક્ષામાં ખલેલ પહોંચતી હોવાની પોલીસમાં અરજી

વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટી દ્વારા પરિક્ષા લેવામાં આવી રહી છે. જેમાં ફતેગંજ બ્રિજ નજીક પરિક્ષા સ્થળ પાસે જ મસ્જિદ હોવાથી ત્યા બપોરના સમયે પરિક્ષા ટાણેજ અઝાન…

View More મસ્જિદના લાઉડ સ્પીકરથી પરીક્ષામાં ખલેલ પહોંચતી હોવાની પોલીસમાં અરજી