જ્યારે આપણે ન્યાયાધીશો પૂર્ણજ્ઞાની હોવાનો ડોળ કરીએ ત્યારે નુક્સાન નક્કી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તએ શુક્રવારે કહ્યું કે ન્યાયિક નેતૃત્વને કારણે નુકસાન થતું નથી કારણ કે ન્યાયાધીશો અપૂર્ણ છે પરંતુ જ્યારે ન્યાયાધીશો અપૂર્ણ ન હોવાનો ડોળ…

View More જ્યારે આપણે ન્યાયાધીશો પૂર્ણજ્ઞાની હોવાનો ડોળ કરીએ ત્યારે નુક્સાન નક્કી

નિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમ

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની આશ્ચર્યજનક જાહેર સ્વીકૃતિમાં, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે બુધવારે જણાવ્યું હતું કે ન્યાયાધીશો તેમની નિવૃત્તિની પૂર્વસંધ્યાએ બાહ્ય વિચારણાઓ માટે શ્રેણીબદ્ધ આદેશો…

View More નિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમ

સુપ્રીમની કોલેજિયમે બે દિવસમાં 50થી વધુ ન્યાયાધીશોના ઇન્ટરવ્યૂ લીધા

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશભરની વિવિધ હાઈકોર્ટમાં ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે છેલ્લા બે દિવસમાં 50 થી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા છે. ન્યાયાધીશોની તીવ્ર અછતનો સામનો કરી…

View More સુપ્રીમની કોલેજિયમે બે દિવસમાં 50થી વધુ ન્યાયાધીશોના ઇન્ટરવ્યૂ લીધા

ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચી

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે સાત ન્યાયિક અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી હતી. સોશિયલ મીડિયામાં એક…

View More ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચી

હાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના, 7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યા

  કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં દેશની હાઈકોર્ટમાં જજોની નિમણૂકને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે…

View More હાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના, 7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યા

HCમાં 20, જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જ્ગ્યા ખાલી

વિલંબથી મળતો ન્યાય, એ ન્યાય ન મળવા બરાબર છે આવા કથનો વખતો વખત સાંભળવા મળે છે, પરંતુ દેશભરની અદાલતોમાં લાખોની સંખ્યામાં સિવિલ અને ફોજદારી કેસોના…

View More HCમાં 20, જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જ્ગ્યા ખાલી

અજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છે

અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ વિવાદ…

View More અજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છે