ગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિ

સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશવિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો…

View More ગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિ

જય જલિયાણ… જલારામ પ્રાર્થના મંદિરે ભકતોની ભારે ભીડ

‘જયા ટુકડો ત્યાં હરી ઢુકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ’ આ સુત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામ બાપાની 226મી…

View More જય જલિયાણ… જલારામ પ્રાર્થના મંદિરે ભકતોની ભારે ભીડ

સૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે

જય જલિયાણના નાદ સાથે હજારો પદયાત્રિકો વિરપુર પહોંચ્યા: ઠેર-ઠેર ધ્વજાજીનું પૂજન, મહાઆરતી, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું આયોજન રઘુવંશી સમાજમાં અનેરો થનગનાટ: ઘેરઘેર રંગોળી અને આસોપાલવના…

View More સૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે

જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી

  વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટીપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ…

View More જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી

વીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંત

જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણી બાદ વીરપુર સજજડ બંધ રહેતા સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થતા મામલો થાળે પડયો વિરપુરમાં જલારામ બાપાને લઈ વિવાદ હાલ…

View More વીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંત

વીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ

  જલારામબાપા વિષે ‘અજ્ઞાન’ પીરસનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભાવિકોમાં આક્રોશ ગ્રામ પંચાયતમાં લોકોએ ધરણાં કરી રામધૂન બોલાવી, માફી ન માંગે તો ગુરુવારે જાહેર કરાશે રણનીતિ…

View More વીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ

વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ

  સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદીત પ્રવચન આપ્યું છે,જેના કારણે જલારામ બાપાના ભકતોમાં રોષની લાગણી જોવા મળી છે.જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદીત પ્રવચનનો વીડિયો સોશિયલ…

View More વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ