વિમલ પાન મસાલાની જાહેરાત બદલ શાહરૂખખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, જયપુર-II એ વિમલ પાન મસાલા માટેની કથિત ગેરમાર્ગે…
View More 5 રૂપિયાના પાન મસાલામાં 4 લાખનું કિલો કેસર?Jaipur
આબુરોડ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં 6નાં મૃત્યુ
સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર આજે વહેલી સવારના સમયમાં એક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. આબુરોડ નજીકના વિસ્તારમાં એ દુર્ઘટના સર્જાઈ હોવાનું…
View More આબુરોડ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં 6નાં મૃત્યુકોટામાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: ચાલુ મહિનામાં આવો ત્રીજો બનાવ
કોટા શહેરમાં કોચિંગના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીએ પોતાના જ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા…
View More કોટામાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: ચાલુ મહિનામાં આવો ત્રીજો બનાવજયપુરમાં જાજરમાન લગ્નના આયોજકો પર આઇટીની રેડ; 20 કરોડ રોકડા, દાગીના જપ્ત
હવાલા-ક્રિપ્ટો સાંઠગાઠનો પર્દાફાશ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સુધી પગેરુ લંબાશે જયપુરમાં મોટા લગ્ન આયોજકો પર આવકવેરાના દરોડાઓએ હવાલા વ્યવહારો અને ક્રિપ્ટોકરન્સીના અસ્પષ્ટ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.…
View More જયપુરમાં જાજરમાન લગ્નના આયોજકો પર આઇટીની રેડ; 20 કરોડ રોકડા, દાગીના જપ્તજયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ
બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને…
View More જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલજયપુર-અજમેર હાઈવે પર મોટી દુર્ઘટના: CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 6 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ, 40થી વધુ વાહનો રાખ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક દુર્ઘટના બની છે. ભાંકરોટા વિસ્તારમાં જયપુર-અજમેર હાઈવે પર એક CNG ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકો…
View More જયપુર-અજમેર હાઈવે પર મોટી દુર્ઘટના: CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 6 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ, 40થી વધુ વાહનો રાખજયપુરમાં DGGIAના દરોડા: દસ કરોડની કરચોરી બહાર આવી
જયપુર. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGIA)એ શુક્રવારે જયપુર શહેરની ઘણી કંપનીઓ પર સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. DGGIAએ શહેરમાં એક સાથે…
View More જયપુરમાં DGGIAના દરોડા: દસ કરોડની કરચોરી બહાર આવીસાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતા
ચિત્તોડગઢ સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંવરિયા સેઠ મંદિરની દાનપેટીમાંથી ઉપાડેલી રકમની ગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં 19 કરોડ 22 લાખ 55 હજાર…
View More સાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતા