યુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબ

ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા, નિવૃત્ત જનરલ મનોજ નરવણેએ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પર સવાલ ઉઠાવનારા અને પાકિસ્તાન સામે સંપૂર્ણ યુદ્ધ કરવાની હિમાયત કરનારાઓની ટીકા…

View More યુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબ

શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવ

અખંડ ભારતના ભાગલાથી પાડોશી દેશ સાથે સંબંધો કયારેય સામાન્ય રહયા નથી, પણ પહેલગામ હુમલા પછી પોઇન્ટ ઓફ નો રિટર્ન કક્ષાએ શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા સુધી…

View More શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવ

નૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્ય

  પરમાણુ કમાન્ડને નષ્ટ કરવાની ભારતની ક્ષમતા પૂરવાર થવાથી ડરેલા પાક.એ અમેરિકાને આજીજી કરી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ…

View More નૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્ય

યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બંનેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 22 એપ્રિલના પહલગામ હુમલા અને…

View More યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ

સરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહત

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પછી, રવિવાર અને સોમવાર વચ્ચેની રાત જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં મોટાભાગે શાંતિપૂર્ણ રહી. છેલ્લા…

View More સરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહત

વર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશ

અમેરિકી ઉપપ્રમુખને પણ જણાવી દીધું, ભારતના નિર્ણયો કોઈ દેશથી પ્રભાવિત નહીં થાય પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી બાદ એક બ્રીફિંગમાં, એક અધિકારીએ પીએમ મોદીને ટાંકીને કહ્યું, વહાં…

View More વર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશ

ભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાની

ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરના એલઓસી નજીક વસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સીઝ ફાયરની ઘોષણાથી હાલ તો રાહતની લાગણી ફેલાઇ છે.…

View More ભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાની

ભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ…

View More ભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો

ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત

    ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા…

View More ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો

  ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે…

View More ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો