હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ન્યુ ગોપીવંદના સોસાયટીના આધેડ અને મારુતી નગરના પ્રૌઢાનુ મોત નીપજ્યુ…

View More હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ

રાજલક્ષ્મી સોસાયટીના નિવૃત્ત એસટી ડ્રાઈવરનું હદયરોગના હુમલાથી મોત

રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં મોરબી રોડ ઉપર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત…

View More રાજલક્ષ્મી સોસાયટીના નિવૃત્ત એસટી ડ્રાઈવરનું હદયરોગના હુમલાથી મોત