ગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ

આરોપીઓએ દિગંબર જૈનનો ધ્વજ લઇ જઇ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું   ગિરનાર પર્વત ખાતે આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડનાથની ટુંક પર…

View More ગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ

ગિરનાર પર્વત પર અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

52 શક્તિપીઠ પૈકીની ઉદયન પીઠમા શ્રી સુકતના પાઠ અને વિશ્ર્વ કલ્યાણના અર્થે હોમ-હવનનું આયોજન ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો…

View More ગિરનાર પર્વત પર અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

ગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયો

પથ્થર પરથી ચઢાણ કરતા નડેલો અકસ્માત, સ્થળ પર જ મોત ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે…

View More ગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયો

ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે

પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ ધોવાઇ ગયો, ભાવિકોની સુરક્ષા- સલામતી ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય ધાર્મિક પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજશે જુનાગઢમાં ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા…

View More ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે

ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણય

  ગિરનારની લીલી પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે.…

View More ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણય

લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે

વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી…

View More લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે

ગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેર

5 નવેમ્બર સુધી અનેક માર્ગો વન-વે જાહેર, ભવનાથમાં પ્રવેશબંધી લાગુ કરાશે ગિરનારની પાવનકારી ભૂમિ પર શ્રદ્ધા અને પ્રકૃતિનો અનોખો સંગમ રચતી લીલી પરિક્રમાનો 2 નવેમ્બર…

View More ગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેર

રવિવારથી જય ગિરનારીના નાદથી ગિરનાર ગુંજી ઉઠશે

ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ધણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે પ્લાસ્ટિક લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ: 11 હંગામી દવાખાના કાર્યરત કરાશે,…

View More રવિવારથી જય ગિરનારીના નાદથી ગિરનાર ગુંજી ઉઠશે

ગિરનાર પર પ્રતિમા ખંડિત થવાના ઘેરા પડઘા, હરિયાણામાં સંતોની બેઠક

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર 5,500 પગથિયે આવેલા ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ચોંકાવનારી ઘટનાના ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ કૃત્યને…

View More ગિરનાર પર પ્રતિમા ખંડિત થવાના ઘેરા પડઘા, હરિયાણામાં સંતોની બેઠક

ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો

ચંદનના લાકડા લઇ રાજસ્થાન જવા ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેઠેલા શખ્સની ધરપકડ: ટોળકીએ ચાર વૃક્ષોનો ખાત્મો બોલાવી દીધો, વધુ ચારની શોધખોળ ગિરનાર અને દાતારના જંગલમાં ચંદન…

View More ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો