આવતીકાલે હોલિકા દહન; જાણો હોળી પ્રગટાવવાનું મુહૂર્ત અને મહત્ત્વ

ફાગણ શુદ ચૌદસને ગુરુવારે ને તા.13-3-25 ના દિવસે હોળી છે. ગુરુવારે સવારના 10.37 કલાકે થી પૂનમ તીથી શરૂૂ થઈ જાય છે જે તા 14 માર્ચ…

View More આવતીકાલે હોલિકા દહન; જાણો હોળી પ્રગટાવવાનું મુહૂર્ત અને મહત્ત્વ

મહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!

કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂૂર નથી…આજના સમયમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે આપણા તર્કથી ઉપર હોય છે. મહેસાણાના…

View More મહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!

આજે મહાશિવરાત્રી પર આજે રાશીવાળાનું ભાગ્ય ખુલશે, અકલ્પનીય ધનલાભ થશે!

  આજે મહા શિવરાત્રી (મહા શિવરાત્રી 2025) છે. મહા માસના વદ પક્ષની 13 તિથિએ મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે પ્રગટયા એટલે શિવ ભક્તો માટે આ…

View More આજે મહાશિવરાત્રી પર આજે રાશીવાળાનું ભાગ્ય ખુલશે, અકલ્પનીય ધનલાભ થશે!

614 વર્ષ બાદ નીકળશે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા

શહેરના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક નગરયાત્રા નીકળવાની છે. જોકે પુરવજો કહેતા હતા માતાજીની નગરયાત્રા નીકળતી હતી. પરંતુ છેલ્લા 614થી નગરયાત્રા નીકળી નથી. ત્યારે શ્રી…

View More 614 વર્ષ બાદ નીકળશે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા

કાલે વસંત પંચમી : લગ્ન-વાસ્તુ સહિતના કાર્યોમાં બાધા

  આ વર્ષે પાંચમનો ક્ષય હોવાથી લગ્ન અને વાસ્તુ સિવાય શુભ કાર્યો કરી શકાશે તા. 2-2-25 મહા સુદ ચોથને રવિવારે સવારે 9:15 કલાક સુધી ચોથ…

View More કાલે વસંત પંચમી : લગ્ન-વાસ્તુ સહિતના કાર્યોમાં બાધા

શું અઘોરી સાધુઓ મૃત મનુષ્યનું માંસ ખાય છે? જાણો શું છે હકીકત

    મહાકુંભ માટે દેશના ખૂણે ખૂણેથી અને વિદેશમાંથી પણ ભક્તો પહોંચ્યા છે. અઘોરી સાધુઓ અહીં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. અઘોરી તે છે જેઓ કાપાલિક…

View More શું અઘોરી સાધુઓ મૃત મનુષ્યનું માંસ ખાય છે? જાણો શું છે હકીકત

લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ પ્રકૃતિથી વિપરીત જવાની વૃત્તિ: વ્રજરાજકુમારજી

દાસીજીવન સત્સંગ મંડળ તથા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે પુણા ગામ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આજે ચતુર્થ દિવસે…

View More લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ પ્રકૃતિથી વિપરીત જવાની વૃત્તિ: વ્રજરાજકુમારજી

કાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેક

માગસર શુદ પુનમને રવિવાર તા.15-12-2024 રાત્રીના 10.12 કલાકે સૂર્ય ધનરાશીમાં પ્રવેશ કરશે અને સાથે ધનારક કમુહુર્તાનો પ્રારંભ થશે લગ્ન વાસ્તુ જેવા શુભકાર્યોમાં બ્રેક લાગશે. ધનારક…

View More કાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેક

ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત તેને દેવી લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે…

View More ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા

ઉનની વસ્તુનું દાન કરવાથી શનિપીડામાં થશે રાહત શનિવારે સવારે 10-30 થી શનિવારી અમાસનું મહત્વ કારતક વદ ચૌદશને શનિવાર તા.30-11-2024ના દિવસે સવો 10-30 થી અમાસ તિથી…

View More કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા