લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ : સુપ્રીમ

હરિયાણામાં ફ્લેટની ફાળવણીમાં થયેલા મામકાવાદ સામે આકરી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર…

View More લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ : સુપ્રીમ

“ભારતમાં લોકશાહી પર હુમલા થઈ રહ્યા છે..” કોલંબિયામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 10 દિવસના વિદેશ પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ આજે કોલંબિયા પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ કોલંબિયામાં દેશની લોકશાહી અને ભારત-ચીનના…

View More “ભારતમાં લોકશાહી પર હુમલા થઈ રહ્યા છે..” કોલંબિયામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

નેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા

  નેપાળમાં રાજાશાહીની માંગ કરતું આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. રાજાશાહીનું સમર્થન કરતી સંસ્થાઓએ સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમનું કહેવું છે…

View More નેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા

નેપાળમાં લોકશાહીથી પ્રજા કંટાળી, ફરી રાજાશાહીની માંગ સાથે લોકો રસ્તા પર

પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રસિંહે પણ ફરી દેશ માટે સક્રિય ભૂમિકા ભજવવાનો દાવો કર્યો નેપાળમાં ફરી એકવાર રાજાશાહીની માંગ તેજ બની છે. રાજાશાહીનું સમર્થન કરતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર…

View More નેપાળમાં લોકશાહીથી પ્રજા કંટાળી, ફરી રાજાશાહીની માંગ સાથે લોકો રસ્તા પર

શું લોકશાહી ખતરામાં છે? વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આપ્યો આવો જવાબ

  મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારતની મજબૂત લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાનો બચાવ કર્યો. આ સાથે તેમણે લોકશાહી અંગે પશ્ચિમી દેશોની…

View More શું લોકશાહી ખતરામાં છે? વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આપ્યો આવો જવાબ

પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંક

રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટર…

View More પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંક

બંધારણ પવિત્ર ગ્રંથ, ભારત લોકશાહીની માતા: મુર્મુ

બંધારણ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે દેશ માટે આ સૌથી પવિત્ર ગ્રંથ છે. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે. રાષ્ટ્રપતિએ પોતાના…

View More બંધારણ પવિત્ર ગ્રંથ, ભારત લોકશાહીની માતા: મુર્મુ