ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુંCongress
ભાજપના ઇશારે બાંટવાના PSIએ કોંગ્રેસના ઉમેદવારને દારૂ કેસમાં ફસાવી દીધાનો આક્ષેપ
બાંટવા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાંટવાના PSI ઋત્વિક વાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના આરોપ…
View More ભાજપના ઇશારે બાંટવાના PSIએ કોંગ્રેસના ઉમેદવારને દારૂ કેસમાં ફસાવી દીધાનો આક્ષેપ‘ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી ખતમ થશે…?’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના નેતાઓના મહાકુંભ સ્નાનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી ખતમ નહીં થાય’. ભાજપ-આરએસએસ…
View More ‘ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી ખતમ થશે…?’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદનઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધ
કોંગ્રેસના સહી ઝુંબેશમાં શહેરીજનોએ ઉઠાવેલો અવાજ: અભિપ્રાય માટે હેલ્પ લાઈન નં.83204 13448 જાહેર કરાયો ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવાતા નગરજનો…
View More ઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધબ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલન
શહેરના કાલાવડ રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજનીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યો છે. ટીઆરપી કાંડને હજી એકવર્ષ પણ થયું નથી. અને આ કરુણ બનાવથીશહેરીજનો શોકમાંથી…
View More બ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલનચોરવાડ પાલિકાની ચૂંટણી પહેલાં 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષતામાં ચોરવાડ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણી બાબતે મહત્વની બેઠક બોલાવેલ…
View More ચોરવાડ પાલિકાની ચૂંટણી પહેલાં 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયાકે.કે.વી. બ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ ગેરકાયદેસર : કોંગ્રેસ
કાલાવડ રોડ ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ નીચે સ્પોર્ટસ સંકુલ બનાવવાની દરખાસ્ત મંજુર થતાં શહેર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરી આરએનબી વિભાગની એનઓસી વગર અને આ સ્થળે…
View More કે.કે.વી. બ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ ગેરકાયદેસર : કોંગ્રેસજંત્રી વધારો જનતા અને બિલ્ડરોને પાયમાલ કરશે: અમીત ચાવડા
દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ કરો, બનાસકાંઠાના વિભાજનને રાજકીય ગણાવતા ચાવડા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારના એકતરફી જંત્રી…
View More જંત્રી વધારો જનતા અને બિલ્ડરોને પાયમાલ કરશે: અમીત ચાવડાવિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ: રાહુલ ગાંધી
દાદાની બુલડોઝર કાર્યવાહી સામે કોંગ્રેસ નેતાના ઓડિયોથી રાજકીય ગરમાવો દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય, તેના પર ચાલી રહયું છે. અમદાવાદ મહાનગર પાલિકા પણ…
View More વિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ: રાહુલ ગાંધી‘ભારતની દરેક સંસ્થામાંથી મહાત્મા ગાંધી-આંબેડકરની વિચારધારાને ભૂંસી રહ્યા છે મોહન ભાગવત.’ પટનામાં રાહુલ ગાંધીનું નિવેદન
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે (18 જાન્યુઆરી, 2025) બિહારના પ્રવાસે છે. કોંગ્રેસના નેતાઓ પટનાના બાપુ ઓડિટોરિયમમાં સંવિધાન સુરક્ષા સંમેલનમાં પહોંચ્યા…
View More ‘ભારતની દરેક સંસ્થામાંથી મહાત્મા ગાંધી-આંબેડકરની વિચારધારાને ભૂંસી રહ્યા છે મોહન ભાગવત.’ પટનામાં રાહુલ ગાંધીનું નિવેદન