હરિયાણાના હિસારમાં પીએમ મોદીએ વક્ફ સુધારા કાયદા અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે આટલી સહાનુભૂતિ…
View More આટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદીCongress
રાહુલ કાલથી બે દી’ ગુજરાતમાં, કોંગ્રેસના ‘કાયાપલટ પ્રોજેક્ટ’નો પ્રારંભ
મોડાસામાં માર્ગદર્શન કાર્યક્રમો, નિરિક્ષકોના વિશેષ પંચની થશે રચના, સંગઠન સર્જન અભિયાનની શરૂઆત અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બાદ આવતીકાલ તા. 15થી ફરી કોંગ્રેસના નેતા રાહુલ…
View More રાહુલ કાલથી બે દી’ ગુજરાતમાં, કોંગ્રેસના ‘કાયાપલટ પ્રોજેક્ટ’નો પ્રારંભએક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બુધવારે, બીજા દિવસે પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, AICC સભ્યોએ ખુલ્લા મંચ પર સંગઠનની ખામીઓ પર વાત કરી અને પોતાના મંતવ્યો…
View More એક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!પ્રભુ મહાવીર સ્વામીની શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરતી કોંગ્રેસ
કોંગ્રેસ આગેવાનોએ જૈન ધર્મના ભાઇઓને શુભેચ્છા પાઠવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ ભગવાન શ્રી મહાવીર સ્વામીના 2623 ના જન્મ…
View More પ્રભુ મહાવીર સ્વામીની શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરતી કોંગ્રેસછોડેગા નહીં, રાહુલ ગાંધી 15મીએ ફરી ગુજરાતમાં
ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની હાકલ કર્યા બાદ હવે તેમણે ગુજરાત ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ આગામી…
View More છોડેગા નહીં, રાહુલ ગાંધી 15મીએ ફરી ગુજરાતમાં2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્ન
2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતીને રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ જ કારણ છે કે ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારના વિશ્વાસ…
View More 2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્નમહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે છેતરપિંડી કરી: ખડગે
ઇવીએમમાં શાસક પક્ષને ફાયદો થાય એવી તરકીબો ઘડયાનો આરોપ, હરિયાણામાં પણ મતદાર યાદીમાં ગરબડ સંસદમાં લોકોના મુદ્દા પર ચર્ચા કરવાના બદલે ધ્રુવીકરણનો એજન્ડા, મોદી આખા…
View More મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે છેતરપિંડી કરી: ખડગેસાંપ્રદાયિક વિભાજન કરી મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવાઈ રહ્યું છે
નેહરુ-પટેલ વિભાજીત હોવાનું સ્થાપિત કરવા અને રાષ્ટ્રીય નાયકો અંગે ષડયંત્રો ચાલી રહ્યા છે: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો આરોપ અમદાવાદમાં સાબરમતિના તટે ચાલી રહેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં…
View More સાંપ્રદાયિક વિભાજન કરી મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવાઈ રહ્યું છેકોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ
છ દાયકા બાદ ગુજરાતમા યોજવામા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો સાબરમતીના તટ પર ઉષ્માભર્યા વાતાવરણમા પ્રારંભ થયો છે. ‘ન્યાય પથ’ થીમ ઉપર યોજવામા આવેલા આ અધિવેશનમા…
View More કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભઅમદાવાદમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ, કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ ગુજરાતે આપી: ખડગે
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસની CWCની બેઠકનો પ્રારંભ થયો છે. . CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે…
View More અમદાવાદમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ, કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ ગુજરાતે આપી: ખડગે