43 માધ્યમિક સરકારી સ્કૂલો સામે 432 સેલ્ફાઇનાન્સ સ્કૂલો: વિધાનસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના પ્રશ્ર્નનો જવાબ આપતી સરકાર રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે. જયારે…
View More રાજકોટ જિલ્લામાં સરકારી કરતાં 10 ગણી ખાનગી શાળાCongress
સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને ખાસ સતા આપશે
27-28 માર્ચ અને 3 એપ્રિલે 700 જિલ્લા પ્રમુખોની બેઠક યોજાશે, ખડગે, રાહુલ ગાંધી અને વેણુગોપાલની હાજરીમાં યોજાશે બેઠક કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કમર…
View More સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને ખાસ સતા આપશે‘ચુંટણી જીતીને અહીં આવ્યો છું, કોઈની મહેરબાનીથી સંસદમાં નથી આવ્યો…’ રાજ્યસભામાં ભડક્યા અમિત શાહ
બુધવારે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો હતો. ખરેખર, ગૃહ મંત્રાલય…
View More ‘ચુંટણી જીતીને અહીં આવ્યો છું, કોઈની મહેરબાનીથી સંસદમાં નથી આવ્યો…’ રાજ્યસભામાં ભડક્યા અમિત શાહભાજપના નેતાઓની હિસ્ટ્રી ગુંડાગીરીની, લિસ્ટ હું આપીશ: ઇન્દ્રનીલને સૂરાતન ચડ્યું
રાજકોટ 68 ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ દેખાડાનો દરબાર, લુચ્ચાઈનું પ્રતિક, બુટલેગરીનો ધંધો ગુંડાઓ નું ઘર, લોકોને છેતરવાનું મશીન બની ગયું છે. શાસક પક્ષના…
View More ભાજપના નેતાઓની હિસ્ટ્રી ગુંડાગીરીની, લિસ્ટ હું આપીશ: ઇન્દ્રનીલને સૂરાતન ચડ્યું‘PM મોદીએ મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કેમ ન આપી…’ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર મોટો હુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાકુંભના ભવ્ય કાર્યક્રમ પર સંસદમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે મહાકુંભની સફળતા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે…
View More ‘PM મોદીએ મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કેમ ન આપી…’ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર મોટો હુમલોકોંગ્રેસના ચાર અગ્રણીએ માફી માગતા બદનક્ષીનો કેસ પરત ખેંચતા ભારદ્વાજ
સહારાની જમીન હેતુફેર કરી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આક્ષેપ કરતાં ભાજપ અગ્રણી ભારદ્વાજે બદનક્ષીનો દાવો કર્યો’તો રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં…
View More કોંગ્રેસના ચાર અગ્રણીએ માફી માગતા બદનક્ષીનો કેસ પરત ખેંચતા ભારદ્વાજસત્તાના વનવાસમાં રહેલી કોંગ્રેસ જૂના જોગીઓના શરણે
શહેરના સિનિયર નેતાઓ અને સમર્થકો સાથે બેઠક કરી વિવિધ મુદ્દે મનોમંથન: સૂચનો મુજબ રણનીતિ ઘડવા હોદ્દેદારોની ખાતરી રાજકોટ મહાનગરપાલિકામાં સતાનો વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ કોર્પોરેશનમાં…
View More સત્તાના વનવાસમાં રહેલી કોંગ્રેસ જૂના જોગીઓના શરણેગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીમાં રહેતા ગદ્દાર નેતાઓને કાઢી મુકવાની વાત જાહેરમાં કહી હતી. લોકસભામાં…
View More ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડુંપીપીપીના નામે ગરીબોનો આશરો છીનવવા સામે કોંગ્રેસનો આક્રોશ
રાજકોટ શહેરમાં ઝુંપડપટ્ટીઓ દુર કરી તેના સ્થાને પીપીપી ધોરણે પ્રોજેકટ તૈયાર કરી અસરગ્રસ્તોને આ સ્થળ ઉપર જ આવાસ યોજના તૈયાર કરી આવાસ ફાળવવામા આવતી…
View More પીપીપીના નામે ગરીબોનો આશરો છીનવવા સામે કોંગ્રેસનો આક્રોશમતદાર યાદીમાં ગરબડની સંસદમાં ચર્ચા માગતા રાહુલ ગાંધી
ટીએમસી, સપાનો પણ ટેકો: ત્રણ ભાષાની નીતિ મામલે શિક્ષણ પ્રધાનને તામિલનાડુના નેતાઓને અસંસ્કારી કહેતા હોબાળો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં મતદાર યાદીમાં થયેલી ગેરરીતિઓ…
View More મતદાર યાદીમાં ગરબડની સંસદમાં ચર્ચા માગતા રાહુલ ગાંધી