બાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યા

બાંગ્લાદેશમાં લઘુમતીઓની સમસ્યાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ વખતે હિન્દુઓને બદલે ખ્રિસ્તી સમુદાયના લોકો નિશાન બન્યા છે. અહીં બંદરબનમાં, ક્રિસમસના એક દિવસ પહેલા,…

View More બાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યા

શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર

  બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને…

View More શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર

બાંગ્લાદેશના બકવાસથી ભારતને ફેર નથી પડતો પણ ધિક્કારની બૂ જરૂર આવે છે

બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર…

View More બાંગ્લાદેશના બકવાસથી ભારતને ફેર નથી પડતો પણ ધિક્કારની બૂ જરૂર આવે છે

બાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા

બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર તરીકે કામ કરતા મહફૂઝ આલમે 16 ડિસેમ્બર 1971ના વિજય દિવસના અવસર પર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો. વિજય…

View More બાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

બાંગ્લાદેશે મંગળવારે ઓગસ્ટમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી લઘુમતીઓને, મુખ્યત્વે હિન્દુઓને નિશાન બનાવતી સાંપ્રદાયિક હિંસાની 88 ઘટનાઓની પુષ્ટિ કરી છે. વચગાળાના સરકારના વડા…

View More બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડી

બાંગ્લાદેશમાં ફરી એકવાર ધાર્મિક અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક શક્તિઓની પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશના નોવાખલી જિલ્લામાં આવેલા ઈસ્કોન મંદિર પર ફરી હુમલો થયો…

View More બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડી

ભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યા

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધોમાં સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર…

View More ભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યા

બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશે

બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મુજબ અહીં છપાયેલી નવી નોટો પર શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય. આ…

View More બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશે

બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટ

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની અને સમુદાયમાં વધી રહેલા ભયને ઘટાડવા…

View More બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટ

બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યા

ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ જેલવાન અટકાવી ત્યારે અલીફને મારી નખાયા મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની…

View More બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યા