આવું સાસરિયું સૌ કોઈને મળે, જમાઈ માટે 1374 વાનગી પીરસી !

આંધ્રપ્રદેશમાં જમાઈ પહેલીવાર ઘરે આવતાં ભવ્ય સ્વાગત આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલીમાં એક પરિવાર આ વર્ષની સંક્રાંતિનું સૌથી મોટું આકર્ષણ બન્યું. તેનું કારણ તેમના જમાઈનું ભવ્ય…

View More આવું સાસરિયું સૌ કોઈને મળે, જમાઈ માટે 1374 વાનગી પીરસી !

વિશ્ર્વ પ્રસિધ્ધ તિરૂપતિ મંદિર પર દારૂડિયો ચડી ગયો; નીચે ઉતરવા વધુ દારૂ માગ્યો

તિરૂમાલા તિરૂપતિ મંદિરની સુરક્ષા સામે ગંભીર સવાલો, ત્રણ કલાક સુધી ડ્રામા ચાલ્યો આંધ્રપ્રદેશના તિરુપતિમાં ગોવિંદરાજસ્વામી મંદિરમાં શુક્રવારે મોડી રાત્રે એક નશામાં ધૂત વ્યક્તિ 100 ફૂટ…

View More વિશ્ર્વ પ્રસિધ્ધ તિરૂપતિ મંદિર પર દારૂડિયો ચડી ગયો; નીચે ઉતરવા વધુ દારૂ માગ્યો

અમેરિકાના વિઝા ન મળતા નિરાશ મહિલા ડોક્ટરે જીવનનો અંત આણ્યો

ગુંટુરની 38 વર્ષીય મહિલા ડોક્ટરે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. અમેરિકા જવાના સ્વપ્ન અને યુએસ વિઝા નકારવાથી પરેશાન, ડો. રોહિણીના પરિવારે જણાવ્યું હતું…

View More અમેરિકાના વિઝા ન મળતા નિરાશ મહિલા ડોક્ટરે જીવનનો અંત આણ્યો

ઐશ્ર્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, પ્રવચન પણ કર્યું

સત્ય સાંઇ બાબા મંદિરે જન્મ શતાબ્દી ઉજવણી અવસરે હાજર રહ્યા આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી સ્થિત શ્રી સત્ય સાંઈ બાબા મંદિરમાં જન્મ શતાબ્દી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.…

View More ઐશ્ર્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, પ્રવચન પણ કર્યું

આંધ્ર પ્રદેશમાં સાત માઓવાદી ઠાર, 50ની ધરપકડ: માધવી હિડમાના નેટવર્કનો સફાયો

આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા. આંધ્રપ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા…

View More આંધ્ર પ્રદેશમાં સાત માઓવાદી ઠાર, 50ની ધરપકડ: માધવી હિડમાના નેટવર્કનો સફાયો

રમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધી

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં એક વહુએ ક્રૂરતાની તમામ હદો પાર કરીને પોતાની 63 વર્ષીય સાસુને ખુરશી સાથે…

View More રમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધી

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ થતાં 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત

  આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની હતી. શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં એકાદશી દરમિયાન ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા…

View More આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ થતાં 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત

આંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોત

100 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાયો, અનેક મકાનો જમીનદોસ્ત, મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત મોન્થા ગત રાત્રે આંધ્રપ્રદેશના પૂર્વી દરિયાકાંઠે ત્રાટક્યું, જેના…

View More આંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોત

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ

    મોનથા વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે…

View More આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ

ચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટ

ચક્રવાતી વાવાઝોડું ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરની સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. એવું અહેવાલ છે કે ચેન્નાઈમાં…

View More ચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટ