શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો

    ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના…

View More શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો

અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન

30 વ્યક્તિઓને નોટો ગણવાના મશીન સાથે બેસાડવા પડ્યા, કાઉન્ટર ઉપર 25 લાખની દાન ભેટ અર્પણ હાલમાં દિવાળી અને વિક્રમ સવંત 2082ના નવા વર્ષનો મીની વેકેશન…

View More અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન

અંબાજીના આશીર્વાદ મેળવી ગુજરાત ભ્રમણ શરૂ કરતા વિશ્ર્વકર્મા

રાજ્યમાં પક્ષની મજબૂતી અને જનતાના કલ્યાણ માટે કરી પ્રાર્થના રાજકોટમાં 15મીએ ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન, તૈયારીઓ શરૂ ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા…

View More અંબાજીના આશીર્વાદ મેળવી ગુજરાત ભ્રમણ શરૂ કરતા વિશ્ર્વકર્મા

અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં

ત્રણ દિવસમાં 15 લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુંકાવ્યા, એક જ દિવસમાં 4.91 લાખ લોકોને મોહનથાળનું વિતરણ આકર્ષક રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ, રાત્રીના સમયે અદ્ભૂદ-દિવ્ય દૃશ્યોનો નજારો ઉત્તર…

View More અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં

અંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યા

270 સંઘોએ ધ્વજારોહણ કર્યુ, 2,77,750 મોહનથાળના અને 3712 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ બીજા દિવસે 25,99,323 રોકડ અને 4.860 ગ્રામ સોનાની ભેટ ધરતા ભાવિકો ઉત્તર ગુજરાતના…

View More અંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યા

અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

એક દિવસમાં 140થી વધુ ધ્વજા મંદિરના શિખરે ચઢાવાઇ, અંબાજી ધામમાં બોલ મારી અંબે, જય જય અંબેનો ગુંજતો નાદ બોલ મારી અંબે, જય જય અંબે… ના…

View More અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

આસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભ

પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટયાં, 5000 જવાનોનો બંદોબસ્ત, ઉતારા ધમધમી ઉઠયા સાત દિવસમાં 30 લાખથી વધુ માંઇ ભકતો ઉમટી પડવાની ધારણા, દર્શન માટે વિશેષ…

View More આસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભ

ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ

અંબાજીમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાયું છે. આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરે દર્શન સમય, ધ્વજારોહણમાં ફેરફાર કરાયો છે.…

View More ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ

અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

યાત્રિકોની સુવિધા માટે ટેકનોલોજીનો ઉપયોગ, કયુઆર કોડ સ્કેન કરવાથી તમામ સગવડોની જાણકારી મોબાઇલમાં મળી જશે સંઘ સંચાલકોને ઓળખપત્રો સાથે રાખવા સુચના, પદયાત્રાના માર્ગમાં તમામ વ્યવસ્થાની…

View More અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

ઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમો

ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા આવે છે. આ વર્ષે, ઇતિહાસમાં પહેલીવાર, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે રૂા.10 કરોડનો…

View More ઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમો