અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા

બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા…

View More અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા

અમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત

  અમરનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. અમરનાથ યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં એક મહિલા યાત્રાળુએ પોતાનો જીવ ગુમાવ્યો…

View More અમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત

સાત દિવસમાં શિવલિંગ પીગળી જતાં અમરનાથ યાત્રીઓ નિરાશ

રક્ષાબંધન સુધી દર્શન ચાલુ રહેશે કે કેમ તે વિશે શંકા અમરનાથ દાદાનું શિવલિંગ પીગળી રહ્યું છે. ત્યારે યાત્રાએ જવા માંગતા શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.…

View More સાત દિવસમાં શિવલિંગ પીગળી જતાં અમરનાથ યાત્રીઓ નિરાશ

‘હર હર મહાદેવ’ના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ, LG મનોજ સિન્હાએ યાત્રાને લીલી ઝંડી આપી

  અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. આજે અમરનાથ યાત્રા માટે પ્રથમ ટુકડી જમ્મુથી રવાના થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ ભગવતી…

View More ‘હર હર મહાદેવ’ના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ, LG મનોજ સિન્હાએ યાત્રાને લીલી ઝંડી આપી

અમરનાથ યાત્રા પહેલાં બાબા બર્ફાનીના દર્શન

બે મહિના અગાઉ પંજાબના ભક્તોએ દર્શન કરી તસવીર લીધી: પહેલગામ હુમલા છતાં 3.60 લાખ ભાવિકોનું રજિસ્ટ્રેશન લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો…

View More અમરનાથ યાત્રા પહેલાં બાબા બર્ફાનીના દર્શન