શાપર- વેરાવળ અને મેટોડા GIDC સુધી ખાસ બસ સેવા શરૂ કરવા આયોજન રાજકોટને ગુજરાતની એક માત્ર AIIMS, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સ્માર્ટ સિટી અટલ સરોવર મળ્યું…
View More એઇમ્સ, એરપોર્ટ અને અટલ સરોવર નજીક 3 નવા બસ સ્ટેશન બનાવાશેaiims
એઇમ્સના એક્ઝિકયુટિવ ડિરેક્ટરનો ચાર્જ સંભાળતા ડો.એલ.એન.દોરૈરાજન
રાજકોટના એઇમ્સ ડિરેક્ટર પદે ડો.દોરારાજનની નિમણૂક બાદ આજે રાજકોટ આવી અને ચાર્જ સાંભળ્યો હતો એઇમ્સ દ્વારા ડો.એલ.એન. દોરૈરાજનનું સ્વાગત કરાયું હતું. ડો.એલ.એન. દોરૈરાજન હાલ પુડુચેરીની…
View More એઇમ્સના એક્ઝિકયુટિવ ડિરેક્ટરનો ચાર્જ સંભાળતા ડો.એલ.એન.દોરૈરાજનએઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ, રિજિયોનલ સેન્ટર શરૂ
એઇમ્સ રાજકોટ ખાતે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ માટેના રિજનલ સેન્ટરનું ઉદ્ઘાટન તથા ઇકો-ફ્રેન્ડલી CME એઇમ્સ રાજકોટ ખાતે આજે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ…
View More એઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ, રિજિયોનલ સેન્ટર શરૂદેશની તમામ AIIMSમાં શિક્ષણ ફેકલ્ટીની અછત
જોધપુર અને ઋષિકેશમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ફેકલ્ટીની અછત 18 મહિનામાં વધુ ખરાબ થઈ છે અને તે દેશભરમાં તમામ AIIMSમાં યથાવત છે,…
View More દેશની તમામ AIIMSમાં શિક્ષણ ફેકલ્ટીની અછતપૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ…
View More પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યાસંકલન સમિતિની બેઠકમાં એઇમ્સ, સ્માર્ટ મીટર, એરપોર્ટ મામલે રજૂઆત
રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પદાધિકારીઓએ રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરે…
View More સંકલન સમિતિની બેઠકમાં એઇમ્સ, સ્માર્ટ મીટર, એરપોર્ટ મામલે રજૂઆતએઇમ્સ પાસે ‘સોનાની લગડી’ જેવી જમીન ‘ટોળકી’એ બારોબાર વેચી મારી !
સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ એક કારસ્તાન 17 દસ્તાવેજ કૌભાંડમાં વધુ બે અરજદારોએ પોલીસનો સંપર્ક કર્યો રાજયમા સૌથી વધુ જમીન કૌભાંડ રાજકોટ શહેરમા…
View More એઇમ્સ પાસે ‘સોનાની લગડી’ જેવી જમીન ‘ટોળકી’એ બારોબાર વેચી મારી !