દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…
View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકોaap
પંજાબની સ્થાનિક ચૂંટણીમાં ‘આપ’ સૌથી મોટો પક્ષ, છતાં ખતરાની ઘંટડી
આમ આદમી પાર્ટી ભલે પંજાબની નાગરિક ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને પીઠ પર થપથપાવી રહી હોય, પરંતુ તેને પાર્ટી માટે ખતરાની ઘંટડી માનવામાં આવી…
View More પંજાબની સ્થાનિક ચૂંટણીમાં ‘આપ’ સૌથી મોટો પક્ષ, છતાં ખતરાની ઘંટડીદિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશે
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18- આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે દિલ્હીના વૃધ્ધોને મફત…
View More દિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશેજંત્રીના નવા દર મુદ્દે ‘આપ’દ્વારા કલેકટરને આવેદન
ખેડૂતો, વિકાસકર્તાઓ અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લાભ માટે જંત્રીના દરો, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચમાં ઘટાડો કરવા માટેની માંગ સાથે આમ આદમી પાર્ટી…
View More જંત્રીના નવા દર મુદ્દે ‘આપ’દ્વારા કલેકટરને આવેદનપાક નુકસાન સરવેના ગોટાળા: ‘આપ’નો ચોંકાવનારો ખુલાસો
2000 થી લઇ 5000 હજાર રૂપિયા જેવી નજીવી રકમ આપી ખેડૂતો સાથે મજાક કરી: રાજુભાઈ કરપડા સૌરાષ્ટ્ર અને કચ્છના જીલ્લાઓમાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં અતિવૃષ્ટિ…
View More પાક નુકસાન સરવેના ગોટાળા: ‘આપ’નો ચોંકાવનારો ખુલાસો‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં વધી…
View More ‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહારઉપલેટા-ભાયાવદરમાં આપના કાર્યકરો સાથે બેઠક કરતાં ઇશુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં 75 જેટલી નગરપાલિકાની ચૂંટણીઓના પઙઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોતાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠકોનો દોર શરૂૂ થઈ…
View More ઉપલેટા-ભાયાવદરમાં આપના કાર્યકરો સાથે બેઠક કરતાં ઇશુદાન ગઢવીદિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છે
અરવિંદ કેજરીવાલ અત્યારે 2025ના ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે પ્રચારમાં લાગ્યા છે ત્યારે જ દિલ્હી સરકારના પરિવહનમંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું…
View More દિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છે