ગુજરાતના 998 સહિત દેશભરમાં 24,696 મિલકતો પરના વકફ બોર્ડના દાવા નકારાયા

કેન્દ્ર સરકાર દ્વારા વકફ મિલકતોના સંરક્ષણ અને તેમના જાહેર ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે રજૂ કરાયેલ વકફ સુધારા કાયદાના પરિણામો મળવા લાગ્યા છે. વકફ મિલકતોના ડિજિટાઇઝેશન…

View More ગુજરાતના 998 સહિત દેશભરમાં 24,696 મિલકતો પરના વકફ બોર્ડના દાવા નકારાયા

મહાકુંભમાં સોમવારે ધર્મસંસદ, વકફ બોર્ડ નાબૂદી અને સનાતન બોર્ડની રચનાનો એજન્ડા

સંતોના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદે 27 જાન્યુઆરીએ પ્રયાગરાજ મહાકુંભ ખાતે ધર્મ સંસદનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ધર્મ સંસદ સેક્ટર 17માં…

View More મહાકુંભમાં સોમવારે ધર્મસંસદ, વકફ બોર્ડ નાબૂદી અને સનાતન બોર્ડની રચનાનો એજન્ડા

વકફ બોર્ડના નામે ત્રણ દુકાનો ખાલી કરાવનાર શખ્સોએ ફરી સામાન ગોઠવી દીધો

રાજકોટ શહેરમા દાણાપીઠ બજારમા મસ્જીદ પાસે આવેલી 3 દુકાનમાથી મસ્જીદના ટ્રસ્ટી સહીત પાંચ શખ્સોએ સામાન બહાર ફેકી દેતા વેપારીઓમા રોષ છવાયો છે. આ ઘટના સામે…

View More વકફ બોર્ડના નામે ત્રણ દુકાનો ખાલી કરાવનાર શખ્સોએ ફરી સામાન ગોઠવી દીધો

દેશમાં વકફ બોર્ડનો 994 મિલકતો પર ગેરકાયદે કબજો

કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વક્ફ દ્વારા કુલ 994 મિલકતો પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે, જેમાંથી એકલા…

View More દેશમાં વકફ બોર્ડનો 994 મિલકતો પર ગેરકાયદે કબજો

વકફ બોર્ડ સુધારા બિલ ચાલુ સત્રમાં નહીં આવે, સંસદીય સમિતિની મુદત વધારવા પ્રસ્તાવ

વકફ સુધારા બિલને લઈને છેલ્લા ત્રણ દિવસથી સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ બિલ આવતા વર્ષે બજેટ સત્રમાં રજૂ…

View More વકફ બોર્ડ સુધારા બિલ ચાલુ સત્રમાં નહીં આવે, સંસદીય સમિતિની મુદત વધારવા પ્રસ્તાવ