UPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભાર

સરકારે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારો માટે, ટ્રાન્સફર કરવામાં આવતી રકમને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં. નાણાં મંત્રાલયે…

View More UPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભાર

2000 રૂા.થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર બે સપ્તાહમાં 0.3 ટકા ચાર્જ લાગશે

2,000 રૂૂપિયા અને તેથી વધુના UPI વ્યવહારો પર 0.3% નો વેપારી ડિસ્કાઉન્ટ રેટ (MDR) બે અઠવાડિયામાં જાહેર થવાની અપેક્ષા છે, સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. નાણાકીય…

View More 2000 રૂા.થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર બે સપ્તાહમાં 0.3 ટકા ચાર્જ લાગશે

UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે કે નહીં? નાણામંત્રીએ દૂર કર્યો ભ્રમ

  ભારતમાં લાખો લોકો શાકભાજી ખરીદવાથી લઈને કેબ ભાડા ચૂકવવા સુધી દરેક વસ્તુ માટે UPIનો ઉપયોગ કરે છે. . તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા નવા બિલ…

View More UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે કે નહીં? નાણામંત્રીએ દૂર કર્યો ભ્રમ

છેતરપિંડી રોકવા યુપીઆઇ દ્વારા પુલ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ

કલેક્શન રિકવેસ્ટ દ્વારા બીજા પાસેથી પૈસા માગી શકાશે નહીં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બધી બેંકો અને પેમેન્ટ એપ્સ (જેમ કે Google Pay, PhonePe,…

View More છેતરપિંડી રોકવા યુપીઆઇ દ્વારા પુલ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ

UPI ટ્રાન્ઝેક્શન પર 0.15% પ્રોત્સાહન, નાના દુકાનદારોને ભેટ

    કેન્દ્રીય કેબિનેટ ડિજિટલ ટ્રાન્ઝેકશનને વેગ આપવા 1500 કરોડની ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી: 2000થી નીચેના વ્યવહારોને જ લાગુ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની…

View More UPI ટ્રાન્ઝેક્શન પર 0.15% પ્રોત્સાહન, નાના દુકાનદારોને ભેટ