ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) ચલાવતા રાજ્યોને સખત શબ્દોમાં ફટકાર લગાવી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો હતો…
View More મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કરદાતાઓનો વિચાર કરવા કરી ટકોરtaxpayers
આવકવેરા પોર્ટલની ખામીથી ગુજરાતના કરદાતા પરેશાન
આવકવેરા રીટર્નની આજે છેલ્લી તારીખ છે ત્યારે પોર્ટલની ખામીને કારણે અનેક કરદાતાઓ રીટર્ન ફાઇલ કરી શકયા નથી, વિવિધ વ્યાપારી સંગઠનો દ્વારા તારીખ લંબાવવાની માંગ આવકવેરા…
View More આવકવેરા પોર્ટલની ખામીથી ગુજરાતના કરદાતા પરેશાનવેરા વળતર યોજનાનો 14 દી’માં 102767 કરદાતાઓએ લાભ લીધો
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:09-04-2025થી આજ તારીખ:23-04-2025ના રોજ 1:30…
View More વેરા વળતર યોજનાનો 14 દી’માં 102767 કરદાતાઓએ લાભ લીધોકરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સંસદમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના તાજેતરના બજેટ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ બજેટમાં કોઈ વિઝન નથી…
View More કરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?