સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. તરણેતર ખાતે સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું…
View More તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈTarnetar fair
તરણેતરના મેળામાં મોતના કૂવાનો માચડો તૂટતા 5ને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ચાલી રહેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડતાં દોડધામ મચી હતી. મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ…
View More તરણેતરના મેળામાં મોતના કૂવાનો માચડો તૂટતા 5ને ઇજાતરણેતરના મેળામાં લાડુ સ્પર્ધામાં વિંછીયાના બળવંતભાઇ 28 લાડુ ખાઇ બન્યા વિજેતા
25થી 75 વર્ષના 28 સ્પર્ધકોએ ભાગ લીધો: વિજેતાને 2 હજારનું રોકડ પુરસ્કાર એનાયત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ હેઠળ ’લાડુ સ્પર્ધા’…
View More તરણેતરના મેળામાં લાડુ સ્પર્ધામાં વિંછીયાના બળવંતભાઇ 28 લાડુ ખાઇ બન્યા વિજેતામોરલાવાળી છત્રીયું ને માથે ભગવા ભેખ: તરણેતરના મેળામાં, ઝાલાવાડનો દેખ!
ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્ર પરિધાન અને ધાર્મિક આસ્થાનું પ્રતિક ગણાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સોમવારથી થાનગઢ તાલુકામાં આવેલા પૌરાણિક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં…
View More મોરલાવાળી છત્રીયું ને માથે ભગવા ભેખ: તરણેતરના મેળામાં, ઝાલાવાડનો દેખ!તરણેતરના મેળામાં રાઇડમાં બેસવા બાબતે બે જૂથ વચ્ચે ધબધબાટી બોલી
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતરના મેળામાં મારામારીની એક ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં રાઈડમાં બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે…
View More તરણેતરના મેળામાં રાઇડમાં બેસવા બાબતે બે જૂથ વચ્ચે ધબધબાટી બોલીતરણેતરના મેળામાં ગઠિયાઓનો આતંક, છ લોકાને બેભાન કરી લૂંટયા
પાટણના 1, દ્વારકાના ત્રણ વૃધ્ધને રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં ખસેડાયા, ત્રણ અજાણ્યા શખ્સોની શોધખોળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં દર વર્ષે તરણેતરનો ભવ્ય મેળો યોજાય…
View More તરણેતરના મેળામાં ગઠિયાઓનો આતંક, છ લોકાને બેભાન કરી લૂંટયાતરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતા
મોદક સ્પર્ધામાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો, ભારે રસાકસી જોવા મળેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી લાડુ સ્પર્ધામાં રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો…
View More તરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતાતરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાત
લોક મેળાઓમાં જનસમુદાયનું સ્વાસ્થ્ય જાળવવું એ એક મોટો પડકાર હોય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતર મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતાં…
View More તરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાતતા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળો
પાર્કીંગ, વીજપુરવઠો, કાયદો-વ્યવસ્થા, NDRF ટીમ સહિતની બાબતોની સમીક્ષા કરતાં કલેકટર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26થી…
View More તા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળો