કર્મચારીઓને ચૂકવાયેલી ગ્રેચ્યુઇટીની વધુ રકમની રિકવરી થઇ શકે નહીં: સુપ્રીમ કોર્ટ

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મળવાપાત્ર ન હોવા છતાંય ચૂકવાયેલી 8.32 કરોડની ગ્રેચ્યુઇટીનો મામલો ભારતીય મજદુર સંઘ રાજકોટની યાદી જણાવે છે કે ગુજરાત…

View More કર્મચારીઓને ચૂકવાયેલી ગ્રેચ્યુઇટીની વધુ રકમની રિકવરી થઇ શકે નહીં: સુપ્રીમ કોર્ટ

ન્યાયતંત્રમાં હવે ભાઇ-ભત્રીજાવાદ ખતમ થશે

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઉભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ પેઢીના વકીલોને મહત્વ આપવામાં આવતું નથી. તેના…

View More ન્યાયતંત્રમાં હવે ભાઇ-ભત્રીજાવાદ ખતમ થશે

ED તપાસ માટે લેપટોપ-મોબાઈલનો ડેટા એક્સેસ કરી શકશે નહીં: સુપ્રીમ

કથિત ગુનાઓ માટે નાગરિકોના મોબાઈલ ફોન અથવા લેપટોપ જપ્ત કરવા માગતા પહેલા તપાસ એજન્સીઓ દ્વારા પુન:વિચારણા કરવા માટેના મહત્વના આદેશમાં, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને…

View More ED તપાસ માટે લેપટોપ-મોબાઈલનો ડેટા એક્સેસ કરી શકશે નહીં: સુપ્રીમ

અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?

પુષ્પા-2ના પ્રીમિયરમાં ફેન્સના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેલંગાણા પોલીસ અધિકારીઓ હવે આ કેસમાં અલ્લુ અર્જુનને આપવામાં આવેલ વચગાળાના જામીનને પડકારવા…

View More અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?

નોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાય

નોટીસ આપ્યાં વગર કે આડેધડ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતી સંસ્થાઓ અને ઓફિસોને એક મોટો ફટકો આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસ…

View More નોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાય

‘મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા એ ગુનો કેવી રીતે…?’ સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. ન્યાયમૂર્તિ પંકજ મિત્તલ અને સંદીપ મહેતાની ખંડપીઠે પૂછ્યું કે ધાર્મિક વાક્યનો જાપ કેવી રીતે…

View More ‘મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા એ ગુનો કેવી રીતે…?’ સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

મંદિર-મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મૂકવા સુપ્રીમ કોર્ટ વર્શિપએક્ટનું સ્પષ્ટ અર્થઘટન કરે

ભારતમાં હમણાં ઠેર ઠેર મંદિર-મસ્જીદ વિવાદો ચાલી રહ્યા છે અને ઘણા કિસ્સામાં નીચલી અદાલતોએ મંદિર તોડીને મસ્જિદ બનાવવાના દાવા કરાતા હોય એવાં સ્થાનોના સર્વે કરવાના…

View More મંદિર-મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મૂકવા સુપ્રીમ કોર્ટ વર્શિપએક્ટનું સ્પષ્ટ અર્થઘટન કરે

અતુલ આત્મહત્યા કેસમાંથી સમાજ, ન્યાયતંત્ર અને પ્રશાસન ધડો લઈ જરૂરી સુધારા કરે

હમણાં બેંગલુરૂૂના આઈટી પ્રોફેશનલ અતુલ સુભાષના મૃત્યુની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. અતુલ સુભાષે આત્મહત્યા કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને પોતાની…

View More અતુલ આત્મહત્યા કેસમાંથી સમાજ, ન્યાયતંત્ર અને પ્રશાસન ધડો લઈ જરૂરી સુધારા કરે

ફાંસી પહેલાં કેદી ડરના ફંદે ન લટકવો જોઇએ, મોતની સજા મામલે સુપ્રીમ કોર્ટનો નવો નિર્દેશ

આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પુણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા…

View More ફાંસી પહેલાં કેદી ડરના ફંદે ન લટકવો જોઇએ, મોતની સજા મામલે સુપ્રીમ કોર્ટનો નવો નિર્દેશ

કોઇપણ સમુદાયને ધર્મના આધારે અનામત આપી શકાય નહીં: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે અગત્યનો નિર્ણય કરતા જણાવ્યું હતું કે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. 2010થી પશ્ચિમ બંગાળમાં અનેક જાતિઓને આપવામાં આવેલ ઓબીસીનો દરજ્જો રદ કરવામાં…

View More કોઇપણ સમુદાયને ધર્મના આધારે અનામત આપી શકાય નહીં: સુપ્રીમ