રાજકોટમાં ‘સરદાર સન્માન યાત્રા’નું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે ગત તા.11ના રોજ બારડોલીથી સોમનાથ સુધી 18000 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’નું આયોજન સુરતના સરદારપ્રેમી ઉદ્યોગપતિ…

View More રાજકોટમાં ‘સરદાર સન્માન યાત્રા’નું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

આવતીકાલે રાજકોટમાં સરદાર સન્માન યાત્રાનું આગમન

સાંજે ગ્રીનલેન્ડ ચોકડી સહિત ઠેરઠેર થશે ભવ્ય સ્વાગત, ખોડલધામ ટ્રસ્ટની ટીમ રહેશે ખડે પગે: લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ દેશની અખંડ એકતાના પ્રતીક સર્વે સમાજના…

View More આવતીકાલે રાજકોટમાં સરદાર સન્માન યાત્રાનું આગમન

આવતીકાલથી 1800 કિ.મી.ની ‘સરદાર સન્માન યાત્રા’નો પ્રારંભ

બારડોલીથી પ્રસ્થાન બાદ 12 દિવસમાં 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામડાઓમાં પસાર થઇ સોમનાથમાં પૂર્ણ થશે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ…

View More આવતીકાલથી 1800 કિ.મી.ની ‘સરદાર સન્માન યાત્રા’નો પ્રારંભ

બારડોલીથી સોમનાથ સુધીની ભવ્ય સરદાર સન્માન યાત્રાનું આયોજન

સોમનાથ ખાતે સરદાર સન્માન યાત્રા 2025‘ની તૈયારીઓ અંતર્ગત આમંત્રણ તથા યાત્રાનું જિલ્લા/શહેર/તાલુકામાં આગમન સમયે ભવ્ય સ્વાગત, સહયોગ અને સહભાગીદારી માટે સોમનાથમાં સ્થાનિકો સાથે યાત્રાના સંયોજક…

View More બારડોલીથી સોમનાથ સુધીની ભવ્ય સરદાર સન્માન યાત્રાનું આયોજન