રાજ્યસભામાં આજે સરકાર તરફથી વક્ફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર જોરદાર હોબાળાની…
View More ‘આ નકલી રિપોર્ટને અમે નહીં સ્વીકારીયે..’ વક્ફ બિલ અંગે JPCના રિપોર્ટ પર ચર્ચામાં ખડગેના પ્રહારRajya Sabha
લોકસભામાં 57% અને રાજયસભામાં 43% કામ થયું
ધાંધલ ધમાલ વચ્ચે ‘એક રાષ્ટ્ર, એક ચુંટણી’ બિલ રજૂ થયું, પરંપરાગત ચા પાર્ટીનો વિપક્ષોએ બહિષ્કાર કર્યો સંસદનું શિયાળુ સત્ર, શુક્રવારના રોજ મુલતવી રાખવામાં આવ્યું હતું,…
View More લોકસભામાં 57% અને રાજયસભામાં 43% કામ થયુંરાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થન
સંસદના શિયાળુ સત્રની બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. વિપક્ષના સાંસદો સ્પીકર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ હવે સૂત્રોનું કહેવું…
View More રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થનરાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’
રાજ્યસભામાં કોંગ્રેસના એક સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે…
View More રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન અમદાવાદમાં ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન CBI પાસે તપાસ…
View More શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગ