પાવાગઢથી બાવળા જતી બસ ભીષણ આગમાં ખાખ

નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભુમેલ નજીક રેલવે બ્રિજ પર ગત મોડી રાત્રે એક પ્રાઇવેટ લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે અફરાતફરીનો…

View More પાવાગઢથી બાવળા જતી બસ ભીષણ આગમાં ખાખ

નવરાત્રિના પ્રથમ દિવસે જ શક્તિપીઠોમાં ભાવિકોનું ઘોડાપૂર

અંબાજી, પાવાગઢ, ચોટીલા, જૂનાગઢ વાઘેશ્ર્વરી મંદિર સહિતના સ્થાનકોએ સવારથી કતારો શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને આ પાવન પર્વને લઈ ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠો અને મંદિરોમાં…

View More નવરાત્રિના પ્રથમ દિવસે જ શક્તિપીઠોમાં ભાવિકોનું ઘોડાપૂર

પાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતાં 6નાં મોત, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

    સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની છે. પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતાં 6 લોકોના મોત થયાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર…

View More પાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતાં 6નાં મોત, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

યાત્રાધામ પાવાગઢની રોપ-વે સુવિધા 1 ઓગષ્ટ સુધી બંધ

પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાજીનું શક્તિપીઠ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામના દર્શન…

View More યાત્રાધામ પાવાગઢની રોપ-વે સુવિધા 1 ઓગષ્ટ સુધી બંધ

મધમાખીનો ત્રાસ; અંબાજી રોપ-વે અને 51 શક્તિપીઠ પરિક્રમા કાલથી બંધ

  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે. રોપ-વે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના…

View More મધમાખીનો ત્રાસ; અંબાજી રોપ-વે અને 51 શક્તિપીઠ પરિક્રમા કાલથી બંધ

એક વર્ષમાં 47 લાખ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આનંદ, પાવાગઢ મોખરે

  દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે 47.64 લાખથી…

View More એક વર્ષમાં 47 લાખ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આનંદ, પાવાગઢ મોખરે