પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા

જૈન તીર્થ નગરી પાલિતાણા શહેરમાં એક શખ્સે ગૌવંશને માથાના ભાગે પથ્થર ઝીંકી દેતા ગૌ વંશનું ઘટના સ્થળે જ મોત નિપજાવી હત્યા કરવામાં આવી હતી. જેના…

View More પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા

મોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારી

પાલીતાણાનો ચોંકાવનારો બનાવ, ચારિત્ર્ય પર શંકા રાખી ખેલ્યો ખૂની ખેલ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પતિએ પત્નીને હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે. પતિ નો ફોન વ્યસ્ત…

View More મોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારી

પાલિતાણા પંથકમાંથી એક કરોડના એમ્બારગ્રિસ સાથે શખ્સ ઝડપાયો

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડચ ગામમાં આવેલ બગદાણા ચોકડી પાસેથી સરતાનપર ગામના શખ્સને પોલીસે રૂૂ.1.01 કરોડની કિંમતના એમ્બારગ્રિસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લઇ કાયદેસર…

View More પાલિતાણા પંથકમાંથી એક કરોડના એમ્બારગ્રિસ સાથે શખ્સ ઝડપાયો

પાલીતાણાનો હવા મહેલ બનશે લક્ઝરી હોટલ

  રાજકોટના રાજવી પરિવારની તાજ ગ્રૂપ સાથે ભાગીદારી ભૂતકાળના વારસાને સાચવવા અને વૈશ્ર્વિક પ્રવાસીઓને આકર્ષવા મહત્વપૂર્ણ પગલું: માંધાતસિંહજી જાડેજા વિશ્વની ખ્યાતનામ હોટલ તાજ ગ્રુપ દ્વારા…

View More પાલીતાણાનો હવા મહેલ બનશે લક્ઝરી હોટલ

પાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા

ભાઇ સાથે ઝઘડો ચાલતો હોય અને તે ગામ અને કુંટુબમાં ખોટી વાતો કરી વગોવતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોતાના ઘરમાં એકલા…

View More પાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા

પાલિતાણામાં છ’ગાઉની યાત્રામાં હજારો યાત્રિકો જોડાયા

  ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં આજે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છ’ગાઉની પરંપરાગત યાત્રા નો વહેલી સવારે પ્રારંભ થયો હતો.. તે પૂર્વે ગઈકાલ તા. 11ના રોજ…

View More પાલિતાણામાં છ’ગાઉની યાત્રામાં હજારો યાત્રિકો જોડાયા

પાલિતાણામાં કાલે છ’ગાવની યાત્રા, 35થી વધુ સંઘો-યાત્રિકો જોડાશે

ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં કાલે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છગાઉની પરંપરાગત યાત્રા યોજાશે. તે પૂર્વે આજે કચ્છી સમાજ દ્વારા છથગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં…

View More પાલિતાણામાં કાલે છ’ગાવની યાત્રા, 35થી વધુ સંઘો-યાત્રિકો જોડાશે

પાલીતાણામાં તા.12મીએ છ ગાઉની મહાયાત્રા

તા. 12 ને બુધવારે પાલીતાણા માં ફાગણ ફેરી મહાયાત્રા પરંપરા મુજબ યોજાશે. શત્રુંજયની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની…

View More પાલીતાણામાં તા.12મીએ છ ગાઉની મહાયાત્રા

જૈન તીર્થ ક્ષેત્ર પાલિતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂા.52 કરોડ મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા ને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂૂ. 51.57 કરોડ મંજૂર કર્યા છે.…

View More જૈન તીર્થ ક્ષેત્ર પાલિતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂા.52 કરોડ મંજૂર

ફાઇલો પાસ કરવામાં આટલી વાર? ધારાસભ્યે કર્મચારીને ગાળો ભાંડી

પાલિતાણાના ધારાસભ્ય-કર્મચારી વચ્ચેનો ઓડિયો વાઇરલ અવાર નવાર પ્રજાનાં સેવક તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યો તેમજ અનેક ઉચ્ચ હોદ્દાનાં રાજકીય નેતાઓ તેમનો સંયમ ગુમાવીને ફોન પર અપશબ્દો…

View More ફાઇલો પાસ કરવામાં આટલી વાર? ધારાસભ્યે કર્મચારીને ગાળો ભાંડી