પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે રવિવારે ચુરાચંદપુરમાં સ્થાનિક લોકોની ભીડ બેકાબૂ થઈ અને પોલીસ સ્ટેશન…
View More મોદીની મુલાકાતના બીજા દિવસે મણીપુરમાં પોલીસ મથક પર પથ્થરમારોManipur news
‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાત
2023માં મણિપુર હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર મણિપુર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…
View More ‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાતમણીપુરમાં સરકાર રચવા એનડીએની કવાયત: 44 ધારાસભ્યોના ટેકાનો રાજયપાલ સમક્ષ દાવો
મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર વેગ પકડ્યો છે. ભાજપની આગેવાની હેઠળનાNDA ના 10 ધારાસભ્યો સરકાર બનાવવાનો દાવો કરવા માટે ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યા છે. આઠ…
View More મણીપુરમાં સરકાર રચવા એનડીએની કવાયત: 44 ધારાસભ્યોના ટેકાનો રાજયપાલ સમક્ષ દાવોમણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર…
View More મણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી‘મણિપુરમાં તમામ રસ્તાઓ ખોલો, ડ્રગ્સ નેટવર્કનો નાશ કરો’ મણિપુર મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં બોલાવી હાઇલેવલ મીટિંગ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે (01 માર્ચ, 2025) દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, રાજ્યના…
View More ‘મણિપુરમાં તમામ રસ્તાઓ ખોલો, ડ્રગ્સ નેટવર્કનો નાશ કરો’ મણિપુર મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં બોલાવી હાઇલેવલ મીટિંગમણિપુરમાં CRPFના જવાને અંધાધૂંધ ફાયરીંગ કરી બેની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી, 8 જવાનો ઘાયલ
મણિપુરમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના એક સૈનિકે ગઈ કાલે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લમસાંગ ખાતેના કેમ્પની અંદર ગોળીબાર કર્યો હતો. CRPF જવાને તેના બે…
View More મણિપુરમાં CRPFના જવાને અંધાધૂંધ ફાયરીંગ કરી બેની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી, 8 જવાનો ઘાયલપદ પર ટકવું મુશ્કેલ બન્યું એટલે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું
મણિપુરના મુખ્ય પ્રધાનપદેથી અંતે એન. બિરેનસિંહે રાજીનામું આપી દીધું અને સારી વાત એ છે કે, બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી…
View More પદ પર ટકવું મુશ્કેલ બન્યું એટલે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યુંમણીપુર હિંસામાં CMએ હથિયારો લૂંટાવ્યા: ઓડિયો ટેપ સુપ્રીમમાં
પહેલીવાર મુખ્યમંત્રી એ બિરેન સિંહ પર મણિપુર હિંસામાં ભૂમિકા ભજવવાનો આરોપ લાગ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં ઓડિયો રેકોર્ડિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી…
View More મણીપુર હિંસામાં CMએ હથિયારો લૂંટાવ્યા: ઓડિયો ટેપ સુપ્રીમમાંમણિપુરના કુકી ઉગ્રવાદીઓનો બે ગામોના લોકો પર ગોળીબાર
મણિપુરમાં ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. પહાડી વિસ્તારના સશસ્ત્ર માણસોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બે ગામોમાં ગોળીબાર કર્યો અને બોમ્બમારો કર્યો. આ હુમલાથી સ્થાનિક…
View More મણિપુરના કુકી ઉગ્રવાદીઓનો બે ગામોના લોકો પર ગોળીબારમણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવો
રાજ્યની હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના મતે વિદેશી હાથ કોનો છે તે સ્પષ્ટ નથી મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને…
View More મણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવો