રાજકોટના બે સહીત રાજ્યના 103 વકીલ સિવિલ જજ બન્યા

ઈન્ટરવ્યૂ બાદ હાઈકોર્ટે સિવિલ જજનો એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો રાજ્યમાં સિવિલ જજની ભરતીના તાજેતરમાં લેવાયેલા ઇન્ટરવ્યૂ બાદ હાઇકોર્ટ દ્વારા ગઈકાલે જાહેર કરેલા પરિણામમાં કુલ 103 ઉમેદવારોને…

View More રાજકોટના બે સહીત રાજ્યના 103 વકીલ સિવિલ જજ બન્યા

ગુજરાતના 10 હજારથી વધુ વકીલો કાલે આપશે ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા

વકીલાતની પ્રેક્ટિસ માટે ફરજિયાત એવી ઓલ ઈન્ડિયા બાર એકઝામ 30મી નવેમ્બરના રોજ દેશભરમાં યોજાનાર છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઈન્ડિયા બાર…

View More ગુજરાતના 10 હજારથી વધુ વકીલો કાલે આપશે ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલ

હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરી વિરોધ નોંધાવ્યો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં…

View More જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલ

હાઇકોર્ટના જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં કાલે રાજકોટમાં વકીલોની હડતાલ

સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામા આવી છે જેમા ગુજરાત હાઇકોર્ટના બે ન્યાયાધીશની બદલી કરવામાં આવતા જસ્ટિસ જસ્ટિસ સંદીપ…

View More હાઇકોર્ટના જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં કાલે રાજકોટમાં વકીલોની હડતાલ

રાજકોટમાં હાઇકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્ર – કચ્છના વકીલોએ ઘડી રણનીતિ

સૌરાષ્ટ્રમાં રાજકોટને ફરી હાઇકોર્ટની બેંચ આપવા માગ ઉઠી છે. છેલ્લા 15 દિવસથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માગ મુકવામાં આવી છે અને રજૂઆત પણ કરવામાં…

View More રાજકોટમાં હાઇકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્ર – કચ્છના વકીલોએ ઘડી રણનીતિ

કોર્ટમાં 111 શ્રીફળ વધેરી વકીલોએ હાઈકોર્ટ બેંચ માટે ફૂંકયો શંખનાદ

સૌરાષ્ટ્ર-કચ્છની જનતાના ન્યાય માટે વકીલોએ ફરી એક જૂથ થઈ ન્યાયની માંગ સાથે કર્યા સુત્રોચ્ચાર તમામ શહેર-જિલ્લાના વકીલોને સાથે રાખી જુદા જુદા કાર્યક્રમો કરી હાઈકોર્ટની બેંચ…

View More કોર્ટમાં 111 શ્રીફળ વધેરી વકીલોએ હાઈકોર્ટ બેંચ માટે ફૂંકયો શંખનાદ

રાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગ

રાજકોટ બાર એસો.ની મીટીંગમાં હાઇકોર્ટની સર્કિટ બેંચ લાવવા 27 વરિષ્ઠ અને તજજ્ઞ વકીલોની કમિટી રચાઇ સૌરાષ્ટ્ર-કચ્છના એક લાખ ચોરસ કિલોમીટર વિસ્તારના 2.57 કરોડ લોકો માટે…

View More રાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગ

‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકાર

  સુપ્રીમ કોર્ટે પહેલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની વિનંતી કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ હુમલામાં 26 લોકો માર્યા…

View More ‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકાર

ઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથ

અમદાવાદમાં બાર કાઉન્સિલના ઓથ સેરેમની કાર્યક્રમમાં રાજ્યભરના વકીલો મોટી સંખ્યામાં રહ્યા હાજર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં શપથ સમારોહ યોજાયો રાજ્યમાં પ્રથમવાર એક…

View More ઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથ

સરકારી અધિકારીઓ દ્વારા થતા વકીલોના અપમાન મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મુખ્યમંત્રીને કરશે રાવ

પોલીસ અને વકીલો વચ્ચે હંમેશાંથી ચકમક થતી રહેતી હોય છે અને અનેકવાર જ્યારે વકીલોને તેમના અસીલ સાથે અથવા તેમના વતી પોલીસ સ્ટેશન જવાની ફરજ પડતી…

View More સરકારી અધિકારીઓ દ્વારા થતા વકીલોના અપમાન મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મુખ્યમંત્રીને કરશે રાવ