જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ

જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને…

View More જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ

92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો

જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…

View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો

જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે

જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ…

View More જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે

અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી

જૂનાગઢ અંબાજી ગાદી વિવાદમાં અંતે અખાડાએ ઝંપલાવ્યું સાચા હોય તો કોર્ટમાં જવા પડકાર, તમે સાંસદ હતા ત્યારે પેન્ટ પહેરતા, હવે ટિકિટ ન મળતા ફરી સંત…

View More અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી

મહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશે

અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજના પ્રમુખ સ્થાને 11 સભ્યોની સમિતિ જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો છે.…

View More મહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશે

જૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાં

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો…

View More જૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાં

જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ

દિવસેને દિવસે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દબાણ…

View More જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ

ફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છે

ગિરનાર ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ છતાં સાધુ-સંતોનું ભેદી મૌન પૈસા આપ્યાનો પત્ર સરકારી રેકર્ડમાંથી જ મળ્યાનો મહેશગીરીબાપુનો દાવો ગીરીશ કોટેચા કોઇ શંકરાચાર્ય છે? તેના…

View More ફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છે

મહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?

ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર…

View More મહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?

PI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડ

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (ઉ.વ.58)એ ગઇકાલે પોતાની ઉપર પીઆઈ સંજય પાદરિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો…

View More PI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડ